ભરૂચ: ઝઘડિયાના ફૂલવાડીના ગ્રામજનોએ રૂઢી-પ્રથા ગ્રામસભાના ગઠનને લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચ જિલ્લા કલકેટર કચેરીએ ઝઘડિયા ફૂલવાડી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ રૂઢી તથા પ્રથા ગ્રામ સભાના ગઠનને લઈ આવેદનપત્ર આપ્યું
ભરૂચ જિલ્લા કલકેટર કચેરીએ ઝઘડિયા ફૂલવાડી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ રૂઢી તથા પ્રથા ગ્રામ સભાના ગઠનને લઈ આવેદનપત્ર આપ્યું
ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે.
ભરૂચ પોલીસે અસામાજિક માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.
રસ્તા પર પડેલા ખાડાઓમાં મેટલનાંખવામાં આવે છે પણ વરસાદ પડતાંની સાથે મેટલ બહાર આવી જતાં ફરી સ્થિતિ જૈસે થે જેવી થઇ જાય છે.આ બાબતે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જતા રાજપારડી ગામ થી અવિધા ને જોડતા માર્ગ પર આવેલ નાળા પર પાણી ફરી વળ્યુ હતું. જેના કારણે આ રસ્તો બંધ થયો
ઝઘડિયા તાલુકાના ભીમપોર સાકરીયા ગામમાં લગ્નવિચ્છેદ મહિલા રાધિકાના આપઘાતની ઘટનામાં પોલીસે તેણીના પિતાએ ઝઘડિયા પોલીસે ફરિયાદ નોંધી હતી,જેમાં જશોદા નટવરભાઈ વસાવા તેમના પતિ નટવર નરસિંહભાઈ વસાવા અને અન્ય બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
સમગ્ર દેશમાં તા. 9મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનું આગવું આયોજન ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામે ખાતે કરવામાં આવ્યું