ભરૂચ: જે.પી. કોલેજમાં રક્તદાન શિબિર યોજાય, વિદ્યાર્થીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચની શ્રી જયેન્દ્રપૂરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. એમ.ડી. અણખીવાલા દ્વારા કોલેજને રૂ. ૧5 લાખનું દાન આપવામાં આવતા તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો
ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે પ્રથમ વર્ષ B.Scના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના શૈક્ષણિક વર્ષ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ “કલાપથ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી
જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-2024 કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું
ભરૂચની જે.પી.કોલેજમાં વિના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે મહાશિવરાત્રીના પાવન અવસરે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ઓડીટોરીયમ હોલ, ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.