જૂનાગઢ: બ્રહ્મલીન તનસુખગિરિ બાપુની પ્રાર્થના સભા યોજાય,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી.
અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી.બાપુના નિવાસ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી.
ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે.
રાજયપાલ આચાર્ય દેવવ્રતે લીધી જુનાગઢની મુલાકાત, ભારે પવન ફુંકાતો હોવાથી 3 દિવસથી રોપવે સેવા છે બંધ.