Connect Gujarat

You Searched For "junagadh girnar"

જુનાગઢ : રોપ-વે સેવાને એક વર્ષ થયું પુર્ણ, અત્યાર સુધીમાં 6.60 લાખ લોકોએ કરી સફર

24 Oct 2021 11:48 AM GMT
ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે.

જુનાગઢ : નરસિંહ મહેતાની નગરીની મુલાકાતે રાજયપાલ, ભારે પવનના કારણે રોપ-વેમાં ન બેસી શકયાં

29 July 2021 11:18 AM GMT
રાજયપાલ આચાર્ય દેવવ્રતે લીધી જુનાગઢની મુલાકાત, ભારે પવન ફુંકાતો હોવાથી 3 દિવસથી રોપવે સેવા છે બંધ.

“ગીરની ખાખડી” : જુનાગઢના બજારોમાં કેસર કેરી “ખાખડી” નજરે પડતાં કેરીના રસિયાઓમાં ખુશી

4 Feb 2021 12:27 PM GMT
સૌરાષ્ટ્રમાં ગીરની ખાખડી એટલે કે, કેસર કેરીનું આગમન થયું છે, ત્યારે જુનાગઢ શહેરના બજારોમાં ખાખડી નજરે પડતાં કેરીના રસિયાઓની ખુશીનો પાર રહ્યો ન...

જુનાગઢ : ગિરનાર રોપ-વેમાં ખામી સર્જાતા પ્રવાસીઓના જીવ પડિકે બંધાયા, જુઓ રોપ-વેના સંચાલકોએ શું કહ્યું..!

23 Dec 2020 11:04 AM GMT
શિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે ટેકનિકલ ખામી સર્જાતા 30 મિનિટથી વધુ સમય માટે બંધ રહ્યો હતો. જેના કારણે અહી આવતા હજારો પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો...

જુનાગઢ : ગિરિવર ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો કરાયો પ્રારંભ, માત્ર 25 લોકોને મળી મંજૂરી

26 Nov 2020 5:26 AM GMT
જુનાગઢમાં ગિરનાર પર્વતમાં યોજાતી લીલી પરિક્રમા કોરોનાના કારણે આ વર્ષે બંધ રાખવામાં આવી છે. પરંતુ સાધુ-સંતો અને પ્રશાસન દ્વારા વિધિવત રીતે...

જુનાગઢ : હવે માત્ર સાત મિનિટમાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિર પહોંચી શકાશે

24 Oct 2020 10:51 AM GMT
એશિયાના 2.3 કિલોમીટર સૌથી લાંબા ગિરનાર રોપ વેનું આજે પ્રધાનમંત્રી દિલ્હીથી ઈ-લોકાર્પણ કર્યું હતું. હવે શ્રધ્ધાળુઓ માત્ર સાત મિનિટમાં ભવનાથ...

જુનાગઢ : ગિરનારની ટોચે પહોંચવા હવે નહિ દુખે પગ, જુઓ શું છે કારણ

23 Oct 2020 1:21 PM GMT
જુનાગઢના ગિરનાર પર્વતને ચઢવા માટે શ્રધ્ધાળુઓને 10 હજાર કરતાં વધારે પગથીયા ચઢવા પડતાં હોય છે પણ હવે આવતીકાલે શનિવારથી જુનાગઢ ખાતે રોપ વેની સુવિધાનો...

જુનાગઢ : એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ “ગિરનાર રોપ-વે”ની કામગીરી હવે પૂર્ણતાના આરે

21 Oct 2020 11:26 AM GMT
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢ ખાતે ગિરનાર રોપ-વેનું કામ ચાલી...

જુનાગઢ : ગિરનાર પર્વત પર આરોહત બનશે સરળ, જુઓ શું સુવિધા ઉભી કરાય

20 Sep 2020 8:55 AM GMT
રાજયમાં પાવાગઢ અને અંબાજી બાદ હવે જુનાગઢમાં પણ રોપ-વેની સેવા શરૂ કરવામાં આવશે. શ્રધ્ધાળુઓ હવે ગિરનારની તળેટીથી રોપ-વેમાં બેસીને ટોચ સુધી પહોંચી શકશે....

જુનાગઢ : ગુજરાતી લોક ડાયરના પ્રખ્યાત કલાકાર યોગેશપુરી ગોસ્વામીનું નિધન

7 Aug 2020 3:23 AM GMT
“ભીતરનો ભેરુ મારો” નામનું પ્રખ્યાત ભજન ગાનાર પ્રખ્યાત કલાકાર યોગેશપુરી ગોસ્વામીનું નિધન થયું છે. ગુજરાતી ડાયરો અને ગુજરાતી ભજનના બેતાજ બાદશાહ મૂળ...

જૂનાગઢ : અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ-વેની કામગીરી પુનઃ શરૂ, ઉચ્ચ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

22 April 2020 1:25 PM GMT
કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ લોકડાઉનમાં અમુક ઉધોગો અને કારખાનાઓના કામકાજને મંજુરી મળી છે, ત્યારે સમગ્ર...