જુનાગઢ : સ્થળ’ ત્યાં જળ’ની પરિસ્થિતી સર્જાતા તંત્ર એલર્ટ, NDRF-SDRF દ્વારા 15 લોકોનું રેસક્યું કરાયું...
સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વરસાદ ખમૈયા કરે, અને પાણી ઓસરી જાય તે માટે મટીયાણા ગામના સરપંચએ દુહો ગાઇને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી