જુનાગઢ: લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ, સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા
લીલી પરીક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રીબીન કાપી ગીરનારની લીલી પરીક્રમા શરૂ કરવામાં આવેલ
લીલી પરીક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રીબીન કાપી ગીરનારની લીલી પરીક્રમા શરૂ કરવામાં આવેલ
જુનાગઢના ગીરનાર તળેટી વિસ્તારમાં ગીરનારની લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે.
ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો દેવ ઉઠી આગિયારસથી પ્રારંભ થાઓ છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા
ભવનાથમાં યોજાતી ગિરનાર પરિક્રમામાં પરિક્રમાર્થીઓ ઉમટ્યા હતા ત્યારે મહાનગર પાલિકાના હોદ્દેદારોએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતુ.
ભવનાથમાં પ્રથમ મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજીએ સાધુસંતોને ધાબાળાની ભેટ આપી સેવાકાર્ય કર્યું
જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી હતી.
જુનાગઢના ભવનાથ ખાતેથી દર વર્ષે પૌરાણિક લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો શ્રદ્ધાળુ ગિરનાર ફરતે પરિક્રમા કરી પુણ્યનુ ભાથું બાંધે છે.