જુનાગઢ: ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામા આવ્યું
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢમાં સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢમાં સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું
બેફામ માર માર્યા બાદ દાનસિંહ ડોડીયાએ કરણને ખરેડા ફાટક નજીક ફેંકી દીધો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે,
માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના ૩૦૦ જેટલા ખેડૂતોને હાલવા ચાલવા તેમજ ચોમાસામાં નદી ઓળંગવા માટે કોઝ-વેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થતાં હવે ઉનાળુ વેકેશન પડ્યું છે વાલીઓ વિદ્યાર્થીઓ સિંહ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળી રહ્યા છે
મળતી માહિતી અનુસાર, જુનાગઢના કેશોદ તાલુકાના એક ગામની પુત્રવધૂ પોતાની 3 દીકરી સાથે પતિથી છેલ્લાં 7 વર્ષથી અલગ રહે છે.
રાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે અંતર્ગત વડાલથી વંથલી સુધી નવો બાયપાસ રોડ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.