Connect Gujarat

You Searched For "Khodaldham"

ભરૂચ: અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા પાંચમો લાપસી મહોત્સવ ઉજવાયો

5 May 2023 2:51 PM GMT
ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા લાપસી મહોત્સવ સરદાર પટેલ સમાજવાડી જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો

રાજકોટ : ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હાઈ પ્રોફાઇલ બેઠક માટે ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદ પહોચ્યા...

5 Nov 2022 6:45 AM GMT
તાજેતરમાં જ નરેશ પટેલની દિલ્હીમાં પીએમ મોદી સાથેની મુલાકાત લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ હતી.

રાજકોટ: દિલ્હીમાં અટકાયત બાદ ગોપાલ ઇટાલિયા સીધા પહોંચ્યા ખોડલધામ,જુઓ ભાજપ પર શું કર્યા આક્ષેપ

14 Oct 2022 7:23 AM GMT
ગોપાલ ઇટાલિયા ની થઈ હતી ધરપકડ, દિલ્હીથી સીધા પહોંચ્યા ખોડલધામ, સમાજ સાથે હોવાનો આપ્યો સંકેત

રાજકોટ : અમરેલીના ઉધોગપતિ 1200 ભાવિકોના સંઘ સાથે ખોડલધામ પહોચ્યા, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

16 May 2022 11:24 AM GMT
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉધોગપતિ 1200 જેટલા ભાવિકભક્તોનો સંઘ લઈ ખોડલધામ પહોચ્યા હતા,

નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી આપશે રાજીનામું, રાજનીતિમાં એન્ટ્રી નક્કી

28 March 2022 11:53 AM GMT
નરેશ પટેલે હવે એપ્રિલ મહિનામાં રાજકારણમાં પ્રવેશ અંગે નિર્ણય લેશે

રાજકોટ : 2011માં પ્રસાદીમાં મળેલો લાડુ સાચવી રાખ્યો, પડધરીના ટીંબાડીયા પરિવારને મળી યજમાનીની તક

21 Jan 2022 11:09 AM GMT
રાજકોટના કાગવડ ખાતે ખોડલધામના પાટોત્સવની કોરોનાની મહામારી વચ્ચે સાદગીથી ઉજવણી કરવામાં આવી.

ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ

21 Jan 2022 3:44 AM GMT
મા ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ કાગવડની પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2022 એટલે કે આજે 5 વર્ષ પુરા થઇ રહ્યા છે.

પાટીદાર આગેવાન નરેશ પટેલનો રાજનીતિમાં આવવા માટે આડકતરો સંદેશ,વાંચો શું કહ્યું

6 Dec 2021 7:27 AM GMT
નરેશ પટેલે આડકતરી રીતે રાજનીતિમાં જવાના સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો

રાજકોટ: શું ગુજરાતમાં આગામી સી.એમ.પાટીદાર હશે ? જુઓ કોણે આપ્યું નિવેદન

12 Jun 2021 2:33 PM GMT
રાજકોટના ખોડલધામ ખાતે લેઉઆ અને કડવા પાટીદાર સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા હતા અને સમાજના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક

ખોડલધામ ખાતે ખોડિયાર જયંતિની કરાઇ આસ્થાભેર ઉજવણી, મા ખોડલના દર્શન કરી ભક્તોએ કરી ધન્યતાની અનુભૂતિ

20 Feb 2021 3:46 PM GMT
રાજકોટ જિલ્લાના ખોડલધામ ખાતે આજરોજ ખોડિયાર જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. મા ખોડલને ધરાવવામાં આવતા છપ્પન ભોગ સવારથી જ અન્નકૂટ દર્શન મુકાયા...

રાજકોટ : ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ચિંતન શિબિર યોજાઇ

20 Dec 2020 12:41 PM GMT
રાજકોટ જિલ્લાના ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. બેઠકમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો એક મંચ પર...

રાજકોટ : ખોડલધામ ખાતે પદયાત્રા અને રાસોત્સવના કાર્યક્રમો રદ, જુઓ શું છે નવી વ્યવસ્થા

18 Oct 2020 7:46 AM GMT
સાંપ્રત સમયમાં કોરોનાની મહામારીના કારણે મોટાભાગના ઉત્સવોની ઉજવણી રદ કરી દેવામાં આવી છે. રાજકોટ પાસે આવેલાં ખોડલધામ ખાતે પણ પદયાત્રા અને રાસોત્સવ રદ...