ભાવનગર : ખેડૂતવાસમાં જમીન વિવાદમાં યુવકની હત્યાથી ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલ વાજા ની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.વિશાલ તેના ઘરેથી રોડ પર આવ્યો હતો.
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલ વાજા ની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.વિશાલ તેના ઘરેથી રોડ પર આવ્યો હતો.
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, અને નિર્દોષ વ્યક્તિઓ પર વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સંગડોટ સહીત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
સુરતના ઓલપાડ તેના ગામમાં જમીનદલાલની પત્નીની માલિકીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લોભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોરના ગ્રામજનોની ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે 2022માં યુદ્ધ શરૂ થયું હતું. 2023માં પણ તે અટક્યું નથી. અને હવે 2024 પણ શાંતિની રાહમાં પસાર થઈ ગયું છે. હવે જ્યારે 2025 શરૂ થઈ ગયું છે
વલસાડના બિનવાડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઇવેનું કામ અટકાવીને વિરોધ કર્યો હતો.છેલ્લા ઘણા સમયથી જમીનનું વળતર ન ચુકવવામાં આવતા ખેડૂતોએ કામગીરી અટકાવીને વિરોધ કર્યો હતો.