ભરૂચ: જમીન સંપાદનમાં અન્યાય સામે ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાએ આપેલું વચન પૂર્ણ કરવા કરી રજૂઆત
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જમીન ના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી,
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જમીન ના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી,
ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યા છે. આ આંચકા પાડોશી દેશના જીજાંગ પ્રાંતમાં અનુભવાયા હતા.
ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયા બેટની જમીન ખાનગી સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે હલદર ગામના આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને આવેદન પત્ર આપ્યું હતું.
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢીયા-પીપળીયા ગામ નજીક જમીનમાંથી કાળો પદાર્થ નીકળ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા ખાતે રહેતા સંગીતા મહેશભાઈ મહેતાની ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકત આવેલી છે.
ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે