ભરૂચ ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું By Connect Gujarat Desk 07 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા: પાલનપુરમાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં બનાસકાંઠામાં બાયપાસ રોડમાં પાલનપુર તાલુકામાં જમીન સંપાદન મુદ્દે વિરોધ બાદ પણ તંત્ર દ્વારા તેઓના પ્રશ્નનું કોઈજ નિરાકરણ આવ્યું નહતું. By Connect Gujarat 05 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: જમીન સંપાદનના મુદ્દે ઇડરના ખેડૂતોનો વિરોધ,રેલી કાઢી તંત્રને પાઠવ્યુ આવેદનપત્ર ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે By Connect Gujarat 23 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જમીન સંપાદન મામલે 28 ગામના ખેડૂતોએ PM મોદીને લખ્યા 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં 28થી વધુ ગામના ખેડૂતોને યોગ્ય સહાય વળતર નહીં મળ્યું હોવાથી PM મોદીને 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરી છે. By Connect Gujarat 02 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં 70 પ્રશ્નો રજૂ કરાયા,જમીન સંપાદનનો પ્રશ્ન રહ્યો મુખ્ય ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચ કાર્યક્રમનું રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આયોજન કરવામાં આવ્યું હતુ. By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ઉંટીયાદરા ગામનો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે જમીન સંપાદનનો એવૉર્ડ જાહેર, ખેડૂતોને ચૂકવાશે વળતર..! ઉંટીયાદરા ગામના ખાતેદારોથી 54 જેટલા લાભાર્થી ખાતેદારોને આ એવોર્ડ જાહેર થતા એક એકરે રૂપીયા એક કરોડ મળવાપાત્ર થશે By Connect Gujarat 12 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ખેડૂત સમાજ દ્વારા જમીન સંપાદન મામલે કલેક્ટરને રજૂઆત કરી આક્રોશ ઠલવાયો, જુઓ શું કરવામાં આવી માંગ વડોદરાથી મુંબઇ વચ્ચે એક્સપ્રેસ હાઈવે માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ જમીનો સંપાદિત કરી છે પણ વળતરના મામલે હવે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહયો છે. By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : વિજલપોર ઓવરબ્રિજના નિર્માણ પહેલા જમીન સંપાદનની કામગીરી નહીં થતાં વિવાદ..! કોઈપણ શહેરની સમસ્યાઓનું નિવારણ લાવવું એ સ્થાનિક રાજકીય આગેવાનો અને પાલિકાના અધિકારીઓનું પ્રાથમિક કાર્ય છે, By Connect Gujarat 18 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : ગુજસીટોક કાયદા હેઠળ ભૂમાફિયા જયેશ પટેલના કરોડો રૂપિયાના 13 પ્લોટ સીલ કરાયા... જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના કરોડો રૂપિયાના 13 પ્લોટ ગુજસીટોક કાયદાની જોગવાઈ હેઠળ સિટી ડીવાયએસપી દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 20 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn