સુરેન્દ્રનગર : એ.આર.એસ.સખીદા આર્ટસ કોલેજના વાર્ષિક ઉત્સવમાં આશીર્વચન પાઠવતા દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય
વાર્ષિક ઉત્સવમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓની ઉપસ્થિતિથી વિદ્યાર્થી સહિત શિક્ષકગણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો