Connect Gujarat

You Searched For "Lord Krishna"

ગુરુપૂર્ણિમાએ આત્માની ઉન્નતિ કરાવનાર ગુરુને વંદન!

13 July 2022 6:47 AM GMT
આજે ગુરુ પુર્ણિમાનો અવસર, ગુરુ પૂર્ણિમા સુક્ષ્મ ગતિ આપવાનો દિવ્ય દિવસ

સી.આર.પાટીલે ભગવાન શ્રી કૃષ્ણ અંગે આપેલા વકતવ્ય પર વિવાદ,જુઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શું કર્યા પ્રહાર

12 April 2022 10:23 AM GMT
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું વિજયા એકાદશીનું મહત્વ, ઉપવાસ દરમિયાન આ કથા અવશ્ય વાંચો

23 Feb 2022 10:22 AM GMT
એકાદશી વ્રત દરેક મહિનામાં બે વાર મનાવવામાં આવે છે. દરેક એકાદશીને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે

દાહોદ : ખોદકામ દરમ્યાન કૃષ્ણ ભગવાનની પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ..

1 Feb 2022 12:36 PM GMT
દાહોદ શહેરમાં ખોદકામ દરમ્યાન પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મૂર્તિને મંદિરમાં મૂકી પુજા...

દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ પૂજાનું રહેલું છે વિશેષ મહત્વ,વાંચો

5 Nov 2021 7:40 AM GMT
આ દિવસે ભગવાન કૃષ્ણએ મથુરાના લોકોની રક્ષા માટે ગોવર્ધન પર્વતને ટચલી આંગડીએ ઉઠાવ્યો હતો.ત્યારથી આ દિવસે મથુરામાં ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાનો નિયમ...

જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણની કઈ મૂર્તિ કે તસવીર ઘરે લાવવાનું ગણાશે શુભ, જાણો

29 Aug 2021 3:00 AM GMT
30 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણના અનંત સ્વરૂપો અને છબીઓ છે, જે કૃષ્ણ ભક્તોને વિવિધ રીતે આકર્ષે છે. ભગવાન કૃષ્ણ પણ માખણ ચોર છે, લાડુ...

અમદાવાદ: જન્માષ્ટમીના તહેવાર પર શહેરમાં 8 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરાશે

28 Aug 2021 11:39 AM GMT
અમદાવાદ જન્માષ્ટમીની ઉજવણી તંત્ર એક્શનમાં, પોલીસના 8 હજારથી વધારે જવાનો તૈનાત કરાશે.

વડોદરા : માય એપલ સ્કૂલ ખાતે કરાય જન્માષ્ટમીની આગોતરી ઉજવણી, વિદ્યાર્થીઓએ રજૂ કરી રાસલીલા

28 Aug 2021 9:50 AM GMT
વડોદરા શહેરની માય એપલ સ્કૂલ તથા સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા કૃષ્ણ જન્મ જયંતીની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર રીતે...

જન્માષ્ટમી પર વર્ષો બાદ બની રહ્યો છે મહાપુણ્યદાયી યોગ, આ મંત્રનો જાપ કરો

26 Aug 2021 6:04 AM GMT
ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર ભગવાન રામનો જન્મ લગભગ 10 હજાર વર્ષ પહેલા થયો હતો અને ભગવાન કૃષ્ણનો જન્મ 5 હજાર વર્ષ પહેલાા થયો હતો. રામ અને કૃષ્ણ બંનેનો...

ખેડા : ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવે છે “ખીચડી”, જાણો શું છે તેનું ધાર્મિક મહાત્મય..!

13 Jan 2021 11:43 AM GMT
અનેક અવનવી વાનગીઓ માટે ભારતભરમાં ગુજરાત રાજ્ય ખૂબ જાણીતું છે. જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે બનતી ખીચડી દેશભરમાં વખણાય છે. ડાકોર ખાતે રાજાધિરાજ...