Connect Gujarat

You Searched For "Mansukh Mandaviya"

સતત બીજી વખત સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ સ્થાને

22 Sep 2021 5:06 AM GMT
ગુજરાતે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ...

કેરળમાં નિપા વાયરસ મળતાં સરકાર આવી એક્શનમાં; આરોગ્ય મંત્રી માંડવિયાએ કર્યું મોટું એલાન..!

5 Sep 2021 7:53 AM GMT
કેરળમાં નિપા વાયરસથી 12 વર્ષના બાળકનું મોત થતાં મોદી સરકાર એકશનમાં આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કેરળમાં પબ્લિક હેલ્થ અને...

ભરૂચ: ઉદ્યોગ નગરી અંકલેશ્વર બન્યું કોવેકસીનનું હબ, કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પ્રથમ બેચ કરી રીલીઝ

29 Aug 2021 9:02 AM GMT
અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોરોના વેકસીનનો પ્રથમ જથ્થો આજરોજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ મંડાવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે તેઓએ...

અંકલેશ્વર બન્યું કોવેકસીનનું હબ, વર્ષે 20 કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ

29 Aug 2021 6:27 AM GMT
વેક્સીનની પ્રથમ બેચ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજરોજ રિલીઝ કરી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ રહ્યા હાજર

ભાવનગર : આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાનો જન સંપર્ક, નારી ચોકડીથી નીકળી યાત્રા

22 Aug 2021 10:28 AM GMT
ટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપની સામે આગામી ચુંટણીમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પડકાર આપશે

ભાવનગર : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું

21 Aug 2021 1:00 PM GMT
અખંડ ભારતના શિલ્પી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

રાજકોટ: કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, કહ્યું પાટીદાર એટલે ભાજપ

19 Aug 2021 11:36 AM GMT
કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, યાત્રાનું ઠેર ઠેર કરાયું ભવ્ય સ્વાગત.

અંકલેશ્વરમાં બનશે કોરોના વેક્સિન, કેન્દ્રિય આરોગ્ય પ્રધાને ટ્વિટ કરી આપી માહિતી

10 Aug 2021 12:56 PM GMT
ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેક કંપનીને વેક્સિન ઉત્પાદન માટે ભારત સરકારે મંજુરી આપી છે. કેન્દ્રિય આરોગ્ય પ્રઘાન મનસુખ માંડવિયાએ મંગળવારે સવારે...

ભાવનગર : સર ટી. હોસ્પિટલ ખાતે રૂ. 2.53 કરોડના ખર્ચે ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

12 July 2021 11:01 AM GMT
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨...