Connect Gujarat

You Searched For "martyrs"

પુલવામા હુમલાની વરસી: PMએ શહીદોને યાદ કર્યા, થરૂરે કહ્યું- પરંપરાગત શોકનું પુનરાવર્તન અટકાવવું જરૂરી

14 Feb 2022 6:06 AM GMT
દેશ 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાની ત્રીજા વર્ષનો શોક માનવી રહ્યો છે.

પુલવામા હુમલાના 3 વર્ષ, શહીદોને સત સત નમન

14 Feb 2022 3:14 AM GMT
વર્ષ 2019માં 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા હતા.

શહીદોના સન્માન સમી અમર જવાન જ્યોતિ હવે ઈન્ડિયા ગેટ પર નહીં જોવા મળે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતમાં ભેળવી દેવાશે

21 Jan 2022 4:53 AM GMT
ઈન્ડિયા ગેટ પર બનેલ અમર જવાન જ્યોતિની મશાલની જ્યોત 21 જાન્યુઆરીથી બંધ થઈ જશે.

મુંબઈ હુમલાની વરસી: રાષ્ટ્રપતિએ શહીદોને આપી શ્રધ્ધાંજલિ, મંત્રીઓએ પણ ટ્વિટ કરી નમન કર્યા

26 Nov 2021 5:53 AM GMT
13 વર્ષ પહેલા મુંબઈમાં અનેક જગ્યાઓ પર હુમલો થયો. જેમાં 166 લોકો માર્યા ગયા અને 293 અન્ય ઘાયલ થયા. આ હુમલામાં 18 સુરક્ષાકર્મી પણ શહીદ થયા હતા

સુરત : જેસીપી પ્રવિણ મલ છે સારા ગાયક, જુઓ કેવી રીતે આપી શહિદોને શ્રધ્ધાજલિ

23 Oct 2021 11:58 AM GMT
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની છાપ એક કડક વ્યકતિ તરીકેની હોય છે પણ કેટલાય અધિકારીઓ એકદમ સરળ અને સાહજીક હોય છે

ભરૂચ : કારગિલ વિજય દિવસ નિમિત્તે ઝઘડીયા તાલુકા AAPના કાર્યકરોએ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી

26 July 2021 11:56 AM GMT
આજે તા. 26મી જુલાઇ કારગિલ વિજય દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી...

સુરત : કારગીલ ચોક ખાતે કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાય

26 July 2021 9:50 AM GMT
સુરત શહેરના કારગીલ ચોક ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના મેયર હેમાલી બોઘાવાલા, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ વીર શહીદોને...