અંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપમાં ગોડાઉનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો
દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાંઆગ ફાટી નીકળતા જ દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા
મનીષ માર્કેટમાં પતરાના શેડમાં બનાવેલા 10 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા.13 ફાયર સ્ટેશનનાં 19 જેટલા ફાયર બ્રિગેડનાં ટેન્ડરોની મદદથી આગ કાબુમાં લીધી
ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા
દાહોદ અને ઝાલોદના ફાયર ફાઇટરોએ લગભગ 15 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જ્યારે આગની ઘટનામાં રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ પણ લગાડવામાં આવ્યો
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરીષ્કાર-1 ફ્લેટમાં સી-બ્લોકમાં ચોથા માળ પર બપોરના સમયે ઇલેક્ટ્રીક ડકમાં આગ લાગવાની ઘટના બની જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો
અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી