ભરૂચ: શુકલતીર્થના ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ, દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી મેળાનું આયોજન
ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દેવ ઉઠ્યા ગેસની દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે
ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દેવ ઉઠ્યા ગેસની દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10 દિવસીય સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના જવાહર મેદાન ખાતે આયોજિત આ ફેસ્ટિવલનું તારીખ 5મી ઓક્ટોબરથી 15મી સુધી આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.શ્રાવણ વદ સાતમથી દશમ સુધી જ્યોત પ્રગટાવી આરાધના કરવામાં આવે છે.
સાબરકાંઠામાં પોશીનાનાં ગુણભાંખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિ,પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્ર મેળાનું રંગેચંગે સમાપન થયું છે.
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોએ ભારે જમાવટ કરી હતી.અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી.એલ.વર્માના હસ્તે દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોના માર્કેટિંગ માટે દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચના શુકલતીર્થની જાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે,અને મેળાનો આનંદ માણીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ભરૂચથી 17 કિલોમીટરના અંતરે આવેલ શુક્લતીર્થ ગામ ખાતે કારતકી અગિયારસના દિવસથી 7 દિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે