અમદાવાદ અમદાવાદ: કુખ્યાત લતીફ ગેંગની મહિલા સાગરીત ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાય, ક્રાઇમ કુંડળી જાણી આંખ થઈ જશે પહોળી અમદાવાદ એસઓજીએ શહેરમાં એમડી ડ્રગ સાથે એક મહિલા અમીનાબાનું ઉર્ફે ડોન અને તેના સાગરીતને પકડી પાડ્યા છે By Connect Gujarat 24 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સૂર્યા મરાઠી ગેંગના સાગરીત પર થયું ફાયરિંગ, પોલીસ દોડતી થઈ... ચોક બજાર વિસ્તારમાં આવેલ રોયલ ઓટો નામની દુકાનની બહાર ફાયરિંગની ઘટના બની હતી. સફી સેખ નામનો વ્યક્તિ ત્યાં બેઠો હતો તે દરમિયાન તેના પર ફાયરિંગ થયું હતું. By Connect Gujarat 23 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : RVD ગ્રુપના સભ્ય પર લોખંડના પાઈપ વડે હુમલો, 6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નવસારીમાં વર્ચસ્વ વધરવાના ભાગેરૂપે શરૂ થયેલા ગેંગવોરે ફરીવાર માથું ઉચક્યું છે અને RVD ગ્રુપના જય નાઈક પર ગત રાત્રે હુમલો થતા પોલીસ દોડતી થઇ હતી. By Connect Gujarat 04 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:નગર સેવા સદનની સામાન્ય સભામાં કોંગ્રેસના માત્ર એક જ સભ્ય હાજર રહેતા રાજકીય ક્ષેત્રે ગરમાવો અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી જેમાં સર્વાનુમતે ૪૮ પૈકી ૪૬ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા. By Connect Gujarat 30 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝાડેશ્વર SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરાઇ, પ્રતિપદા દિનનું મહત્વ જણાવ્યુ ઝાડેશ્વર રોડ સ્થિત SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા ચૈત્ર સુદ એકમના દિવસે પ્રતિપદા દિવસની ઉજવણી કરવામાં આવી By Connect Gujarat 03 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : એક જ પરિવારના 4 સભ્યોની હત્યા, ઘરકંકાસમાં મોભીએ જ કૃત્ય કર્યું હોવાની પોલીસને આશંકા ત્યારે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ વિરાટનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. By Connect Gujarat 30 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયીની ઘટનાના મૃતકોને કેંડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું By Connect Gujarat 27 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : પાટીદાર આંદોલન સમયે જેતલસરના 6 લોકો વિરુદ્ધ થઈ હતી ફરિયાદ, કેસ પાછા ખેચવા પરિવારની માંગ રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં પાટીદાર અનામત આંદોલન સમયે પોલીસ દ્વારા 6 લોકો પર કેસ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 23 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થતાં એક જ પરીવારના 3 સભ્યોનું મોત કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં મકાન થયું ધરાશાયી કાટમાળ નીચે દબાતા પરીવારના 3 સભ્યોનું મોત એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn