સેહરી દરમિયાન આ સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાઓ, તમે આખો દિવસ રહેશે એનર્જી...
આ ઇબાદત અને ઉપવાસનો મહિનો છે, જેને રોઝા કહેવામાં આવે છે.
આ ઇબાદત અને ઉપવાસનો મહિનો છે, જેને રોઝા કહેવામાં આવે છે.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું.
શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા કલાત્મક તાજીયા જૂલુસ સાથે કતોપોર બજાર ખાતે આવી પહોંચતા મુસ્લિમ બિરાદારોનું માનવ મહેરામણ ઉમટ્યુ હતું.
મોહરમ પયગંબર મોહમ્મદના પુત્ર ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. જેમાં ભાવનગર મુસ્લિમ સમાજના લોકોએ મહેંદી મુબારક મનાવી હતી
દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી.
તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે.
મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે
આજરોજ રમઝાન ઈદના પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.