ભરૂચ: નબીપુર નજીક ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા વ્યક્તિનું મોત, રેલવે પોલીસે તપાસ શરૂ કરી
રેલવે ટ્રેક પર અજાણ્યા 45 વર્ષીય વ્યક્તિ સૌરાષ્ટ્ જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક નીચે પડી જતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું
રેલવે ટ્રેક પર અજાણ્યા 45 વર્ષીય વ્યક્તિ સૌરાષ્ટ્ જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક નીચે પડી જતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું
ભરૂચ જિલ્લાના નબીપુર-અસુરીયા નજીક NH-48 પર 2 ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.
ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર નબીપુર નજીક એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ગુજરાત 100 બટાલીયન રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના નબીપુરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટાપાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો
ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં ધૂમાડા જોવા મળ્યા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ એલ.સી.બી.ની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે "નેશનલ હાઈવે નંબર
ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે, ઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે.