ભરૂચઅંકલેશ્વરમાં નવરાત્રી પાસના કાળા બજારીયા સક્રિય થયા હોવાની ચર્ચા, બમણા ભાવમાં વેચી રહ્યા છે એન્ટ્રી પાસ માઁ જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે,અને ગરબા રસિકો ખેલૈયાઓ પોતાના માટે એન્ટ્રી પાસની વ્યવસ્થામાં લાગી ગયા છે By Connect Gujarat Desk 27 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન'કાલી હૈ કલકત્તા વાલી' માતાના આશીર્વાદ મેળવવા નવરાત્રીમાં ચાઈનીઝ કાલી મંદિરની મુલાકાત અવશ્ય લો. શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે માતાજીની કલશની સ્થાપના કર્યા બાદ માતાજીના આગમનનાં આ પ્રસંગે મંદિરોને શણગારવામાં આવ્યા છે. By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: ગોલ્ડન બોય નીરજ ચોપરા ઘૂમ્યા ગરબાના તાલે, નેશનલ ગેમ્સના ખેલાડીઓને પાઠવી શુભેરછા જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલિસ્ટ એવા ગોલ્ડન બોય નીરજ ચોપરા નવરાત્રીમાં વડોદરાના મહેમાન બન્યા હતા અને તેઓએ ગરબા રમી માતાજીની આરાધના કરી હતી By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન,પ્રથમ નોરતે જ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમ્યા ગતરોજ પ્રથમ નોરતે પોલીસ હેડક્વાટરના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી જગત જનની માં જગદંબાની આરાધના કરી હતી By Connect Gujarat 27 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024બંગાળથી લઈને ગુજરાત સુધી, નવરાત્રીનાં તહેવારની આ રીતે થાય છે ઉજવણી ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં ગરબા રમાય છે, તો કોલકાતામાં દુર્ગા પૂજા થાય છે અને નવરાત્રી ક્યાં અને કેવી રીતે ઉજવવામાં આવે છે... By Connect Gujarat 26 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પ્રથમ નોરતે જ મેઘરાજાની એન્ટ્રીથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા સુરતમાં લાંબા વિરામ બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.શહેરીજનોને ગરમીના બફારાથી તો રાહત મળી હતી પરંતુ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયામાં નિરાશા જોવા મળી રહી છે By Connect Gujarat 26 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા યોજાનાર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાશે. અમદાવાદનાં જ.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. By Connect Gujarat 25 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનજાણો માતાજીના 52 શક્તિપીઠોના નામ અને સ્થાનો, નવરાત્રીમાં જઈ શકો છો દર્શન માટે.! નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. By Connect Gujarat 19 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn