ભરૂચ: આસો નવરાત્રીની આઠમ નિમિત્તે પૌરાણીક અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
માઁ જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે,અને ગરબા રસિકો ખેલૈયાઓ પોતાના માટે એન્ટ્રી પાસની વ્યવસ્થામાં લાગી ગયા છે
શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે માતાજીની કલશની સ્થાપના કર્યા બાદ માતાજીના આગમનનાં આ પ્રસંગે મંદિરોને શણગારવામાં આવ્યા છે.
જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલિસ્ટ એવા ગોલ્ડન બોય નીરજ ચોપરા નવરાત્રીમાં વડોદરાના મહેમાન બન્યા હતા અને તેઓએ ગરબા રમી માતાજીની આરાધના કરી હતી
ગતરોજ પ્રથમ નોરતે પોલીસ હેડક્વાટરના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી જગત જનની માં જગદંબાની આરાધના કરી હતી
ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં ગરબા રમાય છે, તો કોલકાતામાં દુર્ગા પૂજા થાય છે અને નવરાત્રી ક્યાં અને કેવી રીતે ઉજવવામાં આવે છે...
સુરતમાં લાંબા વિરામ બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.શહેરીજનોને ગરમીના બફારાથી તો રાહત મળી હતી પરંતુ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયામાં નિરાશા જોવા મળી રહી છે