ભરૂચ : નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરાયો...
ભરૂચ શહેરની નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.
ભરૂચ શહેરની નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.
માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આજરોજ વાગતે ગાજતે માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી
અંતિમ નોરતે ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર પંથકમાં વરસાદ વરસતા વરસાદમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી
ભરૂચ પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવમાં આહિર સમાજની મહિલાઓ દ્વારા માથે ગરબી મૂકી ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2024 દરમ્યાન નવલા નોરતામાં જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC સ્થિત યુશકા કોસ્મેટિક્સ કંપની ખાતે નવરાત્રિ મહોત્સવ નિમિતે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ
આસો મહિનાની નવરાત્રીનું હિન્દુ સંસ્કૃતિમાં વધારે મહત્વ રહેલું છે. આ આસો મહિનાની નવરાત્રી દરમિયાન માઁ ભગવતીના અલગ અલગ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે,