Home > ndrf
You Searched For "NDRF"
સુરત : ધોધમાર વરસાદની આગાહી વચ્ચે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ તૈનાત…
4 July 2022 9:20 AM GMTસાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે,
ખેડા : મહિ નદીમાં 14 લોકો ડૂબ્યા, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા NDRF દ્વારા "મોકડ્રીલ" યોજાય
8 April 2022 11:38 AM GMTએન.ડી.આર.એફ અને જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી મહી નદીમાં ફસાયેલ વ્યક્તિઓને બચાવવા અર્થે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ: દરિયામાં 15 બોટની જળસમાધિ, લાપતા માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ
2 Dec 2021 9:08 AM GMTરાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 બોટો દરિયામાં ડૂબી ગઈ છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને NDRF સતર્ક, સાધનસજ્જ ટીમ વલસાડ-અમરેલી રવાના.
30 Nov 2021 7:44 AM GMTગુજરાત રાજ્યમાં માવઠા અને ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને NDRF સતર્ક બની
અમરેલી : અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમે રેસ્ક્યુ કરી 21 લોકોને બચાવ્યા
30 Sep 2021 10:00 AM GMTઅમરેલી જિલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે NDRFની ટીમે એક જ રાતમાં બે રેસ્ક્યુ ઓપરેશન કરીને કુલ 21...
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ સ્ટેન્ડબાય
18 Aug 2021 7:59 AM GMTરાજ્યમાં વરસાદી ઘટના કારણે એક તરફ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ રાજ્યના કેટલાય શહેરોમાં પીવાના પાણીના ફાંફા પડે તેવી શક્યતા છે પણ વરસાદના...
ગુજરાતમાં ભારે વરસાદની "આગાહી", સ્ટેટ ઇમર્જજન્સી કંટ્રોલ રૂમ સહિત NDRFની ટીમ તૈનાત
27 July 2021 7:25 AM GMTલાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું સાર્વત્રિક આગમન, રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી.
ભરૂચ : કોરોનાની મહામારી અંગે જનજાગૃતિ લાવવા NDRFની ટીમ સક્રિય, કલેકટર કચેરી ખાતેથી યોજી રેલી
4 Jan 2021 11:44 AM GMTકોરોના મહામારી વચ્ચે ભરૂચમાં એન.ડી.આર.એફ.ની ટીમના ઉપક્રમે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ક્લેક્ટર કચેરીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ...
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં સ્મશાનની છત પડતાં 18 લોકોના મોત, 24 લોકો ઘાયલ
3 Jan 2021 11:30 AM GMTઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમા સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર ચાલતા હતા તે દરમિયાન મુરાદનગરની સ્મશાનમાં ગેલેરીની છત પડતા 18 લોકોના મોત થયાં છે જયારે 24થી...
દાહોદ : ઝાલોદમાં અસ્થિ વિસર્જન કરવા છ યુવાનો ગયા નદીએ, જુઓ પછી શું થયું
23 Aug 2020 9:51 AM GMTદાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા ઠુંથી કંકાસિયા ગામના 6 યુવાનો પુરમાં ફસાય ગયાં હતાં. એક યુવાન પાણીમાં ખેંચાય ગયો...
વલસાડ : સંજાણમાં ભારે વરસાદમાં 136 લોકો ફસાયા, જુઓ કોણ બનીને આવ્યું દેવદુત
5 Aug 2020 9:39 AM GMTવલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ખાતે ભારે વરસાદના કારણે વારોલી નદીમાં આવેલાં પુરમાં ફસાયેલાં 45 બાળકો સહિત 136 લોકોને એનડીઆરએફની ટીમે બચાવી...
વડોદરા : કરજણ તાલુકાના ઢાઢર અને નર્મદા નદી કિનારાના પુરગ્રસ્ત ગામો માટે 2 બોટનું લોકાર્પણ કરાયું
2 Aug 2020 10:03 AM GMTચોમાસાની ઋતુમાં આવતા પુર જેવા કટોકટીના સમયે લોકોને બહાર કાઢવા ખૂબ મુશ્કેલ થઈ પડતુ હોય છે. તેમજ નદી, ખાડી કિનારે રહેતા લોકો અચાનક જ પાણી વધી જતા...