જિંદગી ડૂબાડતી બેદરકારી: વડોદરા તળાવ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક કરી સહાયની કરી જાહેરાત
પાટણ જિલ્લાના સાંતલપુરથી રાધનપુર સુઘી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાં નજરે પડી રહ્યા છે
આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી તાલાલા સાસણને જોડતા રાજ્ય ધોરીમાર્ગના,આ કામ છેલ્લા 5 વર્ષથી ગોકળગતિ એ ચાલી રહ્યું છે
વડોદરાની શહેરના રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડા, જેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે.
શહેરના અકોટા-દાંડિયાબજાર માર્ગ પર ઠેર-ઠેર ગાયબ થયેલા ઢાંકણા અને તુટી ગયેલી રેલીંગ ગમે તે ઘડિયે રાહદારીઓ માટે અકસ્માતનું કારણ બની શકે તેમ છે.
વડોદરાની MS યુનિવર્સિટીની વધુ એક બેદરકારી, વિદ્યાર્થીઓને ૩ મિનિટ પહેલા જ અપાયા પ્રશ્નપત્ર