જામનગર : શાયર નાઝીર દેખૈયાના જન્મ શતાબ્દી નિમિતે પુસ્તક વિમોચન અને કાવ્ય પઠન કાર્યક્રમનું આયોજન કરાયું
માનવ ફાઉન્ડેશન દ્વારા શાયર નાઝીર દેખૈયાના જન્મ શતાબ્દી નિમિત્તે પુસ્તક વિમોચન અને કાવ્ય પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનવ ફાઉન્ડેશન દ્વારા શાયર નાઝીર દેખૈયાના જન્મ શતાબ્દી નિમિત્તે પુસ્તક વિમોચન અને કાવ્ય પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈનર વ્હીલ ક્લબ ભરૂચ દ્વારા યોજાયો વિશેષ કાર્યક્રમ, SVMIT કોલેજ ખાતે યૂથ પાર્લામેન્ટ-2022નું આયોજન
રાજ્યમાં પ્રથમવાર યુવાનોને ડ્રગ્સની દુનિયામાંથી બહાર લાવવા સિંધુ ભવન રોડ તાજ સ્કાયલાઇન હોટલ ખાતે થ્રિલ એડિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં પ્રથમ વખત ટેડ એક્સ ગોલ્ડન બ્રિજ દ્વારા રોટરી યુથ સેન્ટર ખાતે શનિવારે ફિઝિકલ ટેડ એક્સ સ્પીકર ઇવેન્ટનું આયોજન કરાયું હતું.
ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર યોજવામાં આવી સાયકલોથોન
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નાના ભૂલકાઓ માટે સમર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
સામાજિક કાર્યકર ઋત્વિક પુરોહિતે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે 5000 દીકરીઓના ભાઈ બનવાના સંકલ્પ લઈ પ્રથમ 32 દીકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે