Home > organizes
You Searched For "organizes"
ભરૂચ : જંબુસર નગરના આંગણે ભીમ જન્મોત્સવ નિમિત્તે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલી યોજાય...
14 April 2024 12:00 PM GMTજંબુસર નગરમાં વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મોત્સવ પ્રસંગે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટ દ્વારા સમાજના વડીલો માટે ભવ્ય “આનંદ મેળો” યોજાયો...
7 April 2024 10:49 AM GMTદાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટ દ્વારા સમાજના વૃદ્ધ વડીલો માટે આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
સાબરકાંઠા : રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ માસ અંતર્ગત UGVCL દ્વારા ઊર્જા લોક જાગૃતિ રેલી યોજાય...
13 Dec 2023 12:36 PM GMTરાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ માસની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના હિમતનગર ખાતે UGVCL દ્વારા ઊર્જા લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર: રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોન યોજાય,નર્મદા નદીને સ્વરછ રાખવા જનજાગૃતિનો પ્રયાસ
3 Dec 2023 7:18 AM GMTપાવન સલીલા માં નર્મદાને સ્વરછ રાખવાના ઉદેશ્ય સાથે અંકલેશ્વરના રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર રાધાવલ્લભ મંદિરે નવા વર્ષ નિમિતે છપ્પનભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું
14 Nov 2023 3:09 PM GMTઅંકલેશ્વરમાં પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરની નૂતન વર્ષ નિમિત્તે છપ્પનભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક...
ભરૂચ: રોટરી કલબ ઓફ નર્મદા નગરી દ્વારા રાસ ગરબા મહોત્સવનું આયોજન કરાયુ, મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા
5 Nov 2023 9:38 AM GMTભરૂચના રોટરી કલબ ઓફ નર્મદા નગરી દ્વારા રાસ ગરબા મહોત્સવનું આયોજન કરાયુ હતુ જેમા મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા હતા
ભરૂચ : ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર યોજાય…
22 Sep 2023 1:12 PM GMTભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી: સ્વયંભૂ પ્રગટ રામેશ્વર મહાદેવ મંદિરે 1008 જ્યોતની મહાઆરતીનું કરાયુ આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટ્યા
11 Sep 2023 8:56 AM GMTઅરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસન ગામની મધ્યમાં આવેલ સ્વયંભૂ પ્રગટ રામેશ્વર મહાદેવ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે
‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’ : અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા નવી સિવિલ હોસ્પિટલ દ્વારા રેલી યોજાય...
3 Aug 2023 10:55 AM GMTઅંગદાન દિવસનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા અને મૃતદેહને સ્વાસ્થ્ય સેવા અને માનવ જાતિમાં કરવામાં આવેલા નિસ્વાર્થ યોગદાનને ઓળખવું છે
ભરૂચ: ભાજપ દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
19 Jun 2023 10:43 AM GMTભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી...
ભાવનગર: ભાજપ દ્વારા "લાભાર્થી સંમેલન"નું કરાયુ આયોજન,મોદી સરકારના 9 વર્ષની ઉજવણી
19 Jun 2023 7:22 AM GMTમોતીબાગ ટાઉનહોલ ખાતે શહેર ભાજપ દ્વારા મોદી સરકારના સુશાસનના ૯ વર્ષ વર્ષ અંતર્ગત “ લાભાર્થી સંમેલન” નું આયોજન કરવામાં આવ્યુ હતું.
અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા સૌથી મોટી “સાયક્લો-વૉકાથોન”નું રવિવારે આયોજન, નગરજનોને ભાગ લેવા અપીલ...
7 Jun 2023 10:22 AM GMTGIDC વિસ્તારમાં આગામી તા. 11 જૂન (રવિવાર)ના રોજ અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા 7મી સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે.