અંકલેશ્વર: લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય એ માટે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પનું કરાયુ આયોજન
લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને સસ્તા દરે લોન આપવામાં આવી હતી