ભરૂચ ભરૂચ: મઢુલી સર્કલ નજીક ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ 300થી વધુ બાઈક પોલીસે કરી ડિટેઇન ભરૂચ એ ડિવિઝન પોલીસે મઢુલી સર્કલ નજીકથી ટ્રાફિકને અડચણરૂપ 300થી વધુ બાઈક ડીટેઇન કરી બાઈક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી By Connect Gujarat Desk 10 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ઉધના વિસ્તારમાં બાઈક મુકવા જેવી સામાન્ય બાબતમાં યુવકની હત્યાથી ચકચાર સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ઉધના વિસ્તારમાં સામે આવી છે. બાઈક મુકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી છે. By Connect Gujarat Desk 10 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી: મોડી રાતે પાર્કિંગ મુદ્દે જૂથ અથડામણ અને પથ્થરમારો, પોલીસે 300 લોકો સામે ફરિયાદ કરી દર્જ નવસારીમાં શનિવારે મોડી રાત્રે શહેરની શાંતિ ડહોળાઈ તેવી ઘટના સર્જાઈ હતી.જેમાં પાર્કિંગ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી,અને પથ્થરમારો પણ થયો હતો, By Connect Gujarat Desk 09 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, નવરાત્રીમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવા માંગ ગુજરાત રાજપુત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગના પ્રશ્ન બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું By Connect Gujarat Desk 30 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડ મેચ પૂર્વે વાહન પાર્ક કરવા ૧૫ લોકેશન કરાયા તૈયાર અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ રમાશે. By Connect Gujarat 29 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાઇક લાવવા બાબતે 2 જુથ વચ્ચે અથડામણ, આધેડનું મોત... નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી. By Connect Gujarat 19 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગોતામાં AMCનું પાર્કિંગ ભડકે બળ્યું , 50થી વધુ વાહનો ભસ્મીભુત ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિગમાં અચાનક આગ લાગતાં પાર્ક કરવામાં આવેલાં 50થી વધારે વાહનો ભસ્મીભુત થઇ ગયાં હતાં. By Connect Gujarat 11 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર : પથારાવાળાઓને પોલીસે હટાવ્યાં, રોજગારી છીનવાતાં મહિલાઓનો આક્રોશ અંકલેશ્વરના વાહનવ્યવહારથી ધમધમતાં ત્રણ રસ્તા સહિતના વિસ્તારોમાં રસ્તાની આસપાસ પથારા લગાવતાં ફેરિયાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 07 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતી જજો, જુઓ શું થઈ શકે છે કાર્યવાહી પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમો દ્વારા આડેઘડ પાર્કિંગ કરી નાગરિકો ખરીદી કરવા જતા ના રહે તે અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. By Connect Gujarat 28 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn