Connect Gujarat

You Searched For "passengers"

અંબાજી : ખાનગી લક્ઝરી બસ પલટી જતા સર્જાયો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ

24 Sep 2023 12:24 PM GMT
અંબાજી હડાદ માર્ગ પર જતી એક ખાનગી બસ પલટી મારી જતાં બસના 2 ટુકડા થઈ જતાં બસસવાર 40 મુસાફરોને ઇજા પહોચી હતી.

દાહોદ : મધ્યપ્રદેશની એસટી. બસ પલટી મારી જતાં 20થી વધુ મુસાફરોને ઇજા…

6 Sep 2023 3:35 PM GMT
મધ્યપ્રદેશની એસટી. બસને નડ્યો અકસ્માત મોટી ખરજ નજીક કાર ભટકાતાં બસ પલટીબસમાં સવાર 20થી વધુ મુસાફરોને પહોચી ઇજાદાહોદના મોટી ખરજ ગામ નજીક મધ્યપ્રદેશની...

ભરૂચ: વાંસી ગામમાં એસ.ટી.બસ સમયસર ન આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી,કલેક્ટરને કરવામાં આવી રજૂઆત

31 Aug 2023 8:11 AM GMT
ભરૂચના વાંસી ગામ ખાતે સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

પાવગઢમાં મોટી દુર્ઘટના ટળી..! રોપવે કેબલ ટ્રેક પરથી ઉતરી જતા યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા

25 Aug 2023 4:15 PM GMT
જગ પ્રખ્યાયત યાત્રાધામ પાવાગઢ મંદિરમાં મોટી દુર્ઘટના ટળી છે. પાવાગઢમાં રોપ વેમાં ટેકનીકલ ખામી સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. કેબલ ટ્રેક પરથી રોપ વે...

છેલ્લા 6 વર્ષથી ગોકળ ગતિએ ચાલતું અમરેલીના નવા એસટી. બસ સ્ટેન્ડનું કામ, સગવડતાના અભાવે મુસાફરોને હાલાકી..!

25 Aug 2023 11:34 AM GMT
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના અમરેલીમાં છેલ્લા 6 વર્ષથી નવા એસટી. બસ સ્ટેન્ડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે

અરવલ્લી: વર્ષોથી બંધ રેલ્વે લાઇન શરૂ કરવામાં આવે એવી મુસાફરોની માંગ,કોંગ્રેસના આકરા પ્રહાર

10 Aug 2023 7:46 AM GMT
અરવલ્લી જિલ્લાના મોડાસામાં વર્ષોથી બંધ રેલવે ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે પણ રેલવેના ઇલેક્ટ્રિક નવીનીકરણના ટ્રાયલ પછી પણ શરૂ નહીં

જુનાગઢ: વિસાવદર ધારી બાયપાસમાં યાત્રિકો ભરેલ ખાનગી બસ પાણીમાં ફસતા દોડધામ,ટ્રેક્ટર દ્વારા મુસાફરોની બહાર કઢાયા

4 Aug 2023 8:38 AM GMT
જુનાગઢ જિલ્લાના વિસાવદર ધારી બાયપાસમાં યાત્રિકો ભરેલ ખાનગી બસ પાણીમાં ફસતા દોડધામ મચી જવા પામી હતી.

દાહોદ: બે એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત,26 મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

17 July 2023 10:08 AM GMT
દાહોદના ઝાલોદના વેલપૂરા ગામ નજીકનો બનાવબે એસ.ટી.બસ વચ્ચે અકસ્માતઅકસ્માતમાં 26 મુસાફરો ઇજાગ્રસ્ત દાહોદના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે બે એસટી બસ વચ્ચે...

અંકલેશ્વર : જી.આઇ.ડી.સીના રેલ્વે સ્ટેશન થી શહેર રેલ્વે સ્ટેશનનેજોડતો રેલવે ફુટ ઓવરબ્રિજ યાત્રીઓ અનેરાહદારીઓ માટે બંધ કરાયો…

14 July 2023 3:26 PM GMT
અંકલેશ્વર જી.આઇ.ડી.સીના રેલ્વે સ્ટેશનથી શહેર રેલ્વે સ્ટેશનને જોડતા જુનો આઉટ-ટુ-આઉટ રેલવે ફુટ ઓવરબ્રિજને યાત્રીઓ અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો...

કેન્યામાં ટ્રકે મુસાફરોથી ભરેલી મીની બસને ટક્કર મારી, રાહદારીઓને કચડી નાખ્યા, અકસ્માતમાં 48ના મોત, 30 ઘાયલ

1 July 2023 6:50 AM GMT
કેન્યાના લોન્ડિયાનીમાં શુક્રવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા હતા.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પલટી, 11 લોકોએ જીવ ગુમાવ્યા

18 Jun 2023 4:12 AM GMT
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 17 જૂન શનિવારની સાંજે એક મોટો જીવલેણ અકસ્માત થયો હતો. અહીં ઈસ્લામાબાદ-લાહોર હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ. આ...

વાવાઝોડાની અસરઃ મુસાફરોની સલામતી માટે પશ્ચિમ રેલવેએ 69 ટ્રેન કરી કેન્સલ, સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસ કરાઈ રદ

14 Jun 2023 3:50 AM GMT
અરબી સમુદ્રમાં સક્રિય ખતરનાક વાવાઝોડું આવતીકાલે ત્રાટકે તેવી સંભાવના છે. જેના પગલે મુસાફરોની સલામતી માટે પશ્ચિમ રેલવેએ 69 ટ્રેન કેન્સલ કરી છે. જ્યારે...