Connect Gujarat

You Searched For "pilgrimage"

વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા સ્થગિત,16 થી વધુના મોત

9 July 2022 6:54 AM GMT
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે

અમદાવાદ : યાત્રાધામ પીરાણા નજીક રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું…

2 March 2022 6:53 AM GMT
રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અમદાવાદના યાત્રાધામ પીરાણાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું...

ખેડા : ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

21 Feb 2022 9:20 AM GMT
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરા : સુપ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર નજીકનો માર્ગ અત્યંત બિસ્માર, લોકોને હાલાકી...

9 Jan 2022 7:02 AM GMT
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વરને જોડતો મુખ્ય માર્ગ એવો પાલેજ-નારેશ્વર માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો...

વડોદરા: કેદારનાથની યાત્રામાં 22 યાત્રાળુ અટવાયા,હરિદ્વારમાં રોકાણ

20 Oct 2021 7:06 AM GMT
વડોદરાના 22 લોકો સહિત મોટી સંખ્યામાં કેદારનાથ જવા નીકળેલા શ્રદ્ધાળુઓ હરિદ્વાર ખાતે રોકાવાની ફરજ પડી હતી

નવરાત્રીના પ્રથમ દિવસે પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા અને બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈ ભક્તો ઉમટી પડ્યા

7 Oct 2021 2:16 PM GMT
આજથી નવરાત્રિનો પ્રારંભ થતા સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા જ્યારે મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈભક્તો ઉમટી પડ્યા.