ગુજરાતગાંધીનગર: રાજ્યના વિવિધ જીલ્લામાં નિકળતી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન,ગૃહમંત્રીએ યોજી મહત્વની બેઠક રાજયમાં રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,વિવિધ જિલ્લાઓમાંથી નીકળશે રથયાત્રા, ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી સમીક્ષા બેઠક By Connect Gujarat 29 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અમદાવાદ મુલાકાતે, અનેક કાર્યક્રમમાં હાજરી આપશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અમદાવાદ પહોંચી ગયાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતિ આશ્રમ પહોંચ્યા હતાં . By Connect Gujarat 29 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ દ્વારા કૂપોષિત બાળકોને દત્તક લેવાયા, ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતેથી કુપોષણ નાબૂદ અભિયાન હાથ ધરવામાં આવ્યું.કાર્યક્રમ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ઉપસ્થિત રહ્યા. By Connect Gujarat 30 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયું "નમો કિસાન પંચાયત સંમેલન" જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નમો કિસાન પંચાયત સંમેલન યોજાયું હતું. By Connect Gujarat 27 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : SOU ખાતે હોળી-ધૂળેટી પહેલા પ્રવાસીઓ માટે કેસૂડા ટુરનો પ્રારંભ, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા લોકો કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુથી કેશુડા ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 14 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 49 આરોપીઓને સજા અંગે સરકારી વકીલોની દલીલ પુર્ણ, હવે બચાવ પક્ષનો વારો અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો તો જાહેર થઇ ગયો છે પણ 49 આરોપીઓને સજાનું એલાન હજી બાકી છે. By Connect Gujarat 14 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: વાઇબ્રન્ટ સમિટ યોજી નમસ્તે ટ્રમ્પ જેવી ભૂલ ગુજરાત સરકાર ના કરે: અર્જુન મોઢવાડિયા ગાંધીનગર ખાતે જાનુયારી 2022માં યોજાનારી ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સરકારે તડામાર તૈયારીઑ શરૂ કરી દીધી છે By Connect Gujarat 27 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: વડાપ્રધાને જે આંબાનું બીજ રોપ્યું હતુ તેની કેરી અમે લોકો છીએ:સી.એમ.ભુપેન્દ્ર પટેલ અમદાવાદના નિકોલ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી By Connect Gujarat 18 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredપ્રથમ વખત દેશમાં 3.32 લાખ નવા કોરોના કેસ સામે આવ્યા, 2263 દર્દીઓના મૃત્યુ By Connect Gujarat 23 Apr 2021Share Twitter Share Whatsapp LinkedIn