Connect Gujarat

You Searched For "Punjab"

જાણીતા સિંગર મૂસેવાલાના હત્યારા અને પોલીસ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનું મોત

20 July 2022 9:40 AM GMT
પંજાબના અમૃતસરમાં અટારી પાસે એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનુ મોત થયું છે. સાથે જ ત્રણ પોલીસકર્મીઓને પણ ગોળી વાગી છે.

મુન્દ્રા ડ્રગ્સ મામલો, ગુજરાત એટીએસે પંજાબથી આરોપીને દબોચ્યો

18 July 2022 6:28 AM GMT
મુન્દ્રા પોર્ટ પરથી ગુજરાત ATS અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ઝડપેલા 376 કરોડના ડ્રગ્સ મામલે ગુજરાત ATS એ એક શખ્સની પંજાબથી ધરપકડ કરી છે.

પંજાબના સીએમ ભગવંત માન બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે, આવતીકાલે ચંદીગઢમાં થશે લગ્ન

6 July 2022 10:34 AM GMT
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભગવંત માન ગુરુવારે ચંદીગઢમાં લગ્ન કરશે.

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને ધોળે દિવસે હત્યા

29 May 2022 1:56 PM GMT
જાણીતા પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની ધોળેદિવસે હત્યા કરી દેવામાં આવી છે. તેમના પર માનસાના જવાહરકે ગામમાં ફાયરિંગ થયું.

પંજાબમાં, પદ્મશ્રી સંત સીચેવાલ અને વિક્રમજીત સાહની AAPના હશે ઉમેદવાર, CM માનની જાહેરાત

28 May 2022 11:46 AM GMT
આમ આદમી પાર્ટીએ બે પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓને રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કર્યા છે.

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ ભાજપમાં જોડાયા, થોડા દિવસ પહેલા કોંગ્રેસને કર્યું હતું અલવિદા

19 May 2022 10:14 AM GMT
કહેવામાં આવી રહ્યું છે કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાખડને પાર્ટીની સદસ્યતા આપી છે.

પંજાબના અમૃતસરમાં આવેલ ગુરૂ નાનક હોસ્પિટલમાં આગ લાગી

14 May 2022 4:40 PM GMT
પંજાબના અમૃતસરમાં આવેલ ગુરૂ નાનક હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટના બાદ અહીં અફરાતફરીનો માહોલ બની ગયો હતો

પંજાબ : મોહાલીના સોહાનામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસની બહાર થયો વિસ્ફોટ

10 May 2022 3:50 AM GMT
મોહાલીના સોહાનામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસની બહાર વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આ હુમલો ગઈ કાલે અંદાજે 7.30 વાગ્યે થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે

પંજાબ અટારી બોર્ડરેથી ઝડપાયું 102 કિલો હેરોઈન,કિંમત જાણીને ચોંકી જશો

25 April 2022 4:44 AM GMT
પંજાબની અટારી બોર્ડર પરથી કસ્ટમ વિભાગે રવિવારે દારૂના કન્સાઈનમેન્ટમાં છુપાયેલ 100 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું.

પંજાબના લોકોને 1 જુલાઈથી મળશે 300 યુનિટ મફત વીજળી, રાજ્ય સરકારે જાહેરાત કરી

16 April 2022 5:01 AM GMT
પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે રાજ્યના લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન પૂરું કરવાની જાહેરાત કરી છે.

'AAP'નું સ્વાગત : દિલ્હીના CM કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માનનું અમદાવાદમાં આગમન

1 April 2022 5:30 PM GMT
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે રાત્રે દિલ્લીથી અમદાવાદ પહોંચ્યા

રાજ્યસભાની આઠ બેઠકો પર આજે મતદાન, પંજાબમાંથી AAPના પાંચ ઉમેદવારોની પસંદગી

31 March 2022 6:10 AM GMT
રાજ્યસભાની આઠ બેઠકો પર આજે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી આસામ, કેરળ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને ત્રિપુરાની આઠ સીટો પર યોજાશે.