પાટણ: રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ સાથે ધારાસભ્યના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ સાથે ધારાસભ્યના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય મારુતિ હાડકાની હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
તેમજ જિલ્લા કક્ષાનો કુષિ મેળો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
રાધનપુર મસાલી રોડ પર વોર્ડ નંબર સાતમાં આવેલ વલ્લભનગરથી પંચમુખી હનુમાનજી મંદિર સુધી ખરાબ રસ્તો અને ગટરના ગંદા પાણીથી રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે.
સાંતલપુરના 18 ગામના અગરીયાઓએ અર્ધનગ્ન બની રેલી યોજી “ન્યાય આપો”ના નારા સાથે રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.
રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાતના સોનલ નગર અને રામનગર સહિત ના રહીશો દ્વારા ગટરના પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં એસટી. બસની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.