Connect Gujarat

You Searched For "Ram temple"

જમ્મુ-કાશ્મીરના રામ મંદિરમાં કળશની સ્થાપના,અયોધ્યાથી મોકલવામાં આવ્યો હતો

8 Jan 2024 4:22 AM GMT
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત માર્તંડ સૂર્ય મંદિરની અંદર રામ મંદિરમાં કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ કળશ અયોધ્યાથી મોકલવામાં આવ્યો...

રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને આસામ સરકારે લીધો મોટો નિર્ણય, 22 જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે કર્યો જાહેર

8 Jan 2024 4:09 AM GMT
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં...

ભરૂચ: રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર 162 રામભકતોનું સન્માન કરાયુ

3 Jan 2024 7:02 AM GMT
રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર 162 રામભકતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ અંગેનો કાર્યક્રમ ભરૂચના વેજલપુર વિસ્તારમાં યોજાયો હતો

રામ મંદિરમાં પ્રવેશ માટે એન્ટ્રી કોડ જરૂરી, જાણો ત કઈ રીતે મળશે આ એન્ટ્રી કોડ......

8 Dec 2023 7:59 AM GMT
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના અભિષેક કાર્યક્રમની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. પીએમ મોદી ભગવાનના જીવનને પવિત્ર કરવા જઈ રહ્યા છે.

સાબરકાંઠા: હિમતનગરમાં એક સાથે 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી,રામ મંદિરનું ચિત્ર દોરવામાં આવ્યુ

9 Nov 2023 7:51 AM GMT
આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિમતનગરમાં એક સ્કુલમાં વાલીઓ, વિધાર્થીઓ અને શિક્ષકોએ એક જગ્યાએ 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી

અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ કરાઇ જાહેર, પીએમ મોદી આપશે હાજરી

25 Oct 2023 5:01 PM GMT
આખરે કરોડો ભક્તોની આતરુતાનો અંત આવ્યો છે. અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર કરવામાં આવી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં...

રામ ભક્તો માટે ખુશીના સમાચાર, જાન્યુઆરીમાં PM નરેન્દ્ર મોદી કરશે રામ મંદિરનું ઉદ્ઘાટન

15 Jun 2023 12:04 PM GMT
મોદી સરકારના કાર્યકાળના 9 વર્ષ પૂરા થવા પર સીએમ યોગી અયોધ્યાની મુલાકાત લીધી છે.

કેનેડા : રામ મંદિર પર લખાયા ભારત વિરોધી સૂત્રો, એક વર્ષમાં ચોથી ઘટના, અધિકારીઓએ કાર્યવાહીની કરી માંગ.!

15 Feb 2023 3:41 AM GMT
કેનેડાના મિસીસોગામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરીને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. ઘટના મંગળવારની છે.

ભરૂચ: વાગરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાની તારીખ જણાવી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

25 Nov 2022 12:43 PM GMT
ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા

અયોધ્યાના રામ મંદિર પર ડોક્યુમેન્ટ્રી બનાવવાની જાહેરાત, 500 વર્ષ જૂનો ઈતિહાસ સામે આવશે

5 July 2022 7:49 AM GMT
આ ડોક્યુમેન્ટ્રીમાં વર્ષ 1528થી લઈને અત્યાર સુધી રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલી દરેક બાબતો બતાવવામાં આવશે. એ

જો સપાની સરકાર બનશે તો રામ મંદિર નિર્માણનું કામ અટકશે? વાંચો SP ચીફનો મજેદાર જવાબ

13 Feb 2022 5:24 AM GMT
અખિલેશ યાદવે ખેડૂતો, યુવાનો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, આર્થિક અને રોજગાર મોરચે રાજ્યની સ્થિતિ તેમજ ભાઈચારો જેવા મુદ્દાઓ પર ભાજપ સરકારની નીતિઓ પર...

અયોધ્યામાં ડિસેમ્બર 2023 સુધી ભક્તો માટે રામ મંદિર ખુલી જશે.!

4 Aug 2021 3:10 PM GMT
અયોધ્યામાં શ્રીરામ મંદિર ભક્તો માટે ડિસેમ્બર 2023 સુધી ખોલી દેવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 2023ના અંત સુધી દેશભરના શ્રદ્ધાળુઓને...