ભરૂચ ભરૂચ: બિસ્માર માર્ગોથી ત્રાસેલા સ્થનિકોનું ન.પા.કચેરી પર હલ્લાબોલ..! ભરૂચ શહેરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજ નગર સેવાસદનની કચેરી પર હલ્લાબોલ કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પાલિકા ખાતે વોર્ડ નંબર 9 રહીશોનું જર્જરિત નાળા અંગે હલ્લાબોલ. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થતાં સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 08 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા સ્માર્ટ મીટરની માથાકૂટ..! : વડોદરા-સુભાનપુરા MGVCLની કચેરીએ ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશોએ કરી તાળાબંધી... મધ્ય ગુજરાતમાં MGVCLએ વડોદરાના અલગ અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે. By Connect Gujarat 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : નવા સ્માર્ટ મીટર સામે સમા વિસ્તારના રહીશોનો વિરોધ, MGVCL કચેરી બહાર તાપમાં બેસી રામધૂન બોલાવી... નવા સ્માર્ટ વીજ મીટર કાઢી નાખી જુના મીટર લગાવી આપવા માંગ કરી હતી. By Connect Gujarat 17 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કાળઝાળ ગરમીમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ પિત્તો ગુમાવ્યો,વીજ કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ગયા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ વીજ કંપનીની કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : આંબેડકર નગર વોર્ડના રહીશોની મતદાનના બહિષ્કારની ચીમકી આંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારેલા રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 30 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ચૂંટણી ટાણે આલી વાલ્મિકી વાસના રહીશોમાં આક્રોશ, રોડ-રસ્તાને લઈ કોન્ટ્રાક્ટર તેમજ નગરસેવકનો ઉધડો લીધો..! ભરૂચ પાલિકા દ્વારા વ્હાલા દવલાની નિતેને લઈ ભરૂચના આલી વાલ્મિકી વાસના રહીશો રોડ પર ઉતારી આવ્યા હતા. By Connect Gujarat 22 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત વાસીઓ કાળઝાળ ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર, આ તારીખથી તાપમાનમાં થશે વધારો By Connect Gujarat 16 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: રાધનપુરના રામનગરના રહીશોએ ઉચ્ચારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી,જુઓ શું છે કારણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7માં રામનગરમાં રહેતા રહીશો દ્વારા વિકાસના કામો ના થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. By Connect Gujarat 22 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn