ભરૂચઅંકલેશ્વર:ફૂલ ગુલાબી ઠંડીમાં 3 હજાર દોડવીરો રેવા મેરેથોન 2.0માં જોડાયા ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો By Connect Gujarat Desk 01 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગમાં રસ્તાના ખાતમુહર્તમાં સાંસદ મનસુખ વસાવાએ માર્યા ચાબખા,જુના કોન્ટ્રાક્ટર સામે વ્યક્ત કર્યો રોષ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રસ્તાના ખાતમુહર્તના કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો.અને બેજવાબદાર કોન્ટ્રાક્ટરને કામ ન મળે એનું ધ્યાન રાખવા માટે સૂચન કર્યું હતું. By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા 37 કી.મી.ના માર્ગનું રૂ.50 કરોડના ખર્ચે નવનિકરણ, ખાતર્મુહુત કરાયુ અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા માર્ગની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: બિસ્માર માર્ગોનું તાકીદે સમારકામ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ ચીફ ઓફિસરને કરી રજુઆત ભરૂચ નગરપાલિકા દ્વારા મંજૂર થઇ ગયેલા રસ્તાઓનું કામ શરૂ કરવા તેમજ બિસ્માર માર્ગો પર તાત્કાલિક ધોરણે પેચવર્ક કામ કરવાની માંગ સાથે વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી By Connect Gujarat Desk 18 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થને જોડતા માર્ગ પર આખરે પેચવર્કની કામગીરી હાથ ધરાય ભરૂચના શુકલતીર્થ મેળાના આજે ત્રીજા દિવસે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat Desk 14 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વર-વાલિયા રોડ ધુળીયો બન્યો, વાહનચાલકોને ભારે હાલાકી ! અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઊડતી ધૂળની ડમરીઓ લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. By Connect Gujarat Desk 14 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનીક માર્ગ નિર્માણ પામશે ! અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં ભરૂચમાં શુકલતીર્થના ભાતીગળ મેળા પહેલા પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કી.મી.નો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. By Connect Gujarat Desk 10 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં નંદેલાવથી સ્ટેશનને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભરૂચમાં નંદેલાવથી સ્ટેશન રોડને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. By Connect Gujarat Desk 23 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn