Connect Gujarat

You Searched For "RSS"

વર્ષમાં બે વખત મળતી બેઠક અનુરૂપે આજે ભાજપ અને આરએસએસની મહત્વની બેઠકનું આયોજન કરાયું

5 May 2022 6:57 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના આગમન અગાઉ જ ભાજપ-કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ રાજકીય વાઘા સજાવી લીધા છે.

RSSના સુપ્રીમો મોહન ભગવતનું મોટું નિવેદન, "15 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બની જશે"

14 April 2022 9:41 AM GMT
સંતો અને જ્યોતિષીનું માનવું છે કે 20થી 25 વર્ષમાં દેશ ફરીથી અખંડ ભારત બની જશે. જોકે આપણે બધા એક થઈને આ કામને ગતિ આપીશું તો

ભરૂચ : ઝાડેશ્વર SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરાઇ, પ્રતિપદા દિનનું મહત્વ જણાવ્યુ

3 April 2022 12:18 PM GMT
ઝાડેશ્વર રોડ સ્થિત SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા ચૈત્ર સુદ એકમના દિવસે પ્રતિપદા દિવસની ઉજવણી કરવામાં આવી

ભરૂચ : જંબુસરના સ્વરાજભવન ખાતે RSS સંચાલિત ત્રિવિક્રમ શાખાનો વાર્ષિકોત્સવ યોજાયો

21 March 2022 11:13 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલ સ્વરાજભવન ખાતે રાષ્ટ્રીય સેવક સંઘ સંચાલિત ત્રિવિક્રમ શાખાનો વાર્ષિકોત્સવ યોજાયો હતો.

નર્મદા: RSSના રાષ્ટ્રીય પ્રચારક ઈન્દ્રેશ કુમારે મુસ્લિમ આગેવાનો સાથે કરી બેઠક

17 March 2022 11:10 AM GMT
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશ કુમાર નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમમાં હાજરી આપી હતી.

અમદાવાદ : દેશના દરેક ગામડા ને આદર્શ ગામડું બનાવવાનો લક્ષ્યાંક : RSS

13 March 2022 12:18 PM GMT
અમદાવાદના પીરાણા ખાતે આવેલાં નિષ્કલંકી આશ્રમ ખાતે મળેલી આરએસએસની બેઠકનું સમાપન થયુ઼ં છે.

PM મોદી અને RSSના સરસંઘ સંચાલક ભાગવત એક સાથે અમદાવાદમાં

11 March 2022 9:53 AM GMT
ચાર રાજ્યોમાં ચૂંટણી માં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી જીતનો જશ્ન મનાવવા અમદાવાદમાં રોડ શો કરી રહ્યાં છે.

અમદાવાદ : RSSની ત્રિદિવસીય વાર્ષિક અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન કરાયું

4 March 2022 7:03 AM GMT
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ મહિને અમદાવાદમાં તેની ત્રણ દિવસીય વાર્ષિક ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વસ્તી એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો...

14 Feb 2022 10:51 AM GMT
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી વર્ષ 2025માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ ભવ્ય સમારોહની ઉજવણીના ભાગરૂપે અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યકમ...

હિંદુઓએ હિંદુ રહેવું હોય તો ભારતને 'અખંડ' બનાવવું પડશે : મોહન ભાગવત

28 Nov 2021 4:34 AM GMT
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે 'અખંડ ભારત'ની જરૂરિયાતની હિમાયત કરી અને ભારપૂર્વક કહ્યું કે ભારત હિન્દુસ્તાન છે અને જો હિન્દુઓએ હિન્દુ...

મોહન ભાગવતનું નિવેદન: ભારતના ભાગલા પાડવાનું યોજનાબદ્ધ કાવતરુ ઘડાયુ

26 Nov 2021 5:41 AM GMT
મોહન ભાગવતે કહ્યું કે ભાગલા સમયે દેશે બહું ઠોકર ખાધી હતી તેને ભૂલી ન શકાય. એટલા માટે ફરી દેશમાં વિભાજન નહીં થાય.

રાહુલ ગાંધીએ વિવાદ છેડી ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હિન્દુ અને હિંદુત્વમાં ફરક

12 Nov 2021 1:08 PM GMT
રાહુલ ગાંધીએ કહ્યું કે આજે આરએસએસની વિભાજનકારી અને નફરતની વિચારધારા કોંગ્રેસની પ્રેમ અને રાષ્ટ્રવાદી વિચારધારા