સાબરકાંઠા : સાબરમતી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, લોકોને સલામત સ્થળે ખસવા સૂચન...
ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલકાયો, ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણીનો જથ્થો છોડાયો.
ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલકાયો, ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણીનો જથ્થો છોડાયો.
અટલબ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ, તેમજ કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી
ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના માઢવા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ચેકડેમ પાસે બુધવારના રોજ સવારે આશરે દસ વાગ્યા ની આસ પાસ સ્થાનિક લોકોને નદીના પાણીમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું
સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલે યુવકની હત્યા થઈ હોવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે