ગુજરાત સાબરકાંઠા : સાબરમતી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, લોકોને સલામત સ્થળે ખસવા સૂચન... ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલકાયો, ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણીનો જથ્થો છોડાયો. By Connect Gujarat 31 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: અટલબ્રિજની સાંસદ કિરીટ પટેલે લીધી મુલાકાત,કહ્યું વિકાસનું ઉત્તમ ઉદાહરણ એટલે સાબરમતી નદી અટલબ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ, તેમજ કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી By Connect Gujarat 12 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : CPCBના રિપોર્ટને લઈ સાબરમતી નદી પ્રદૂષણ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા… સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી By Connect Gujarat 18 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા વાલ્મીકી સમાજ દ્વારા સાબરમતી નદીને ૧૨૫ મીટરની સાડી અર્પણ કરાય ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat 06 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ઇડરમાં સાબરમતી નદી કિનારેથી ત્યજી દીધેલ મૃત બાળક મળી આવ્યું, પોલીસે શરૂ કરી તપાસ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના માઢવા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ચેકડેમ પાસે બુધવારના રોજ સવારે આશરે દસ વાગ્યા ની આસ પાસ સ્થાનિક લોકોને નદીના પાણીમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : હિતેશને સમજાવ્યો હતો, પણ તેણે પરિવારની ન માની, અને સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર મામલો..! સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલે યુવકની હત્યા થઈ હોવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 07 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં છોડાયુ પાણી,સાબરમતી નદી બે કાંઠે ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે By Connect Gujarat 18 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કુલ્લડથી બનાવેલું ગાંધીજીનું અલૌકિક ભીતચિત્ર તમારૂ મન મોહી લેશે મહાત્મા ગાંધીજીનું કુલ્લડમાંથી તૈયાર કરેલું ભીતચિત્ર હવે તમને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જોવા મળી શકશે.. By Connect Gujarat 30 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સાબરમતી નદીનું "કદરૂપુ" સ્વરૂપ, સફાઇના નામે મીંડુ, ગંદકીની ભરમાર સાબરમતીમાં નદીમાં ઠેર ઠેર ઉગી નીકળેલી વનસ્પતિઓના કારણે નદી ઉપર લીલા રંગની ચાદર પાથરી હોય તેમ લાગી રહયું છે.. By Connect Gujarat 22 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn