Connect Gujarat

You Searched For "Sardar Sarovar Narmada Dam"

સરદાર સરોવર નર્મદા ડેમનો આજે સ્થાપના દિવસ, જવાહરલાલ નહેરૂએ 64 વર્ષ પૂર્વે નાંખ્યો હતો પાયો

5 April 2024 7:52 AM GMT
ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5 એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહારલાલ નહેરુએ કર્યું હતું.

ભરૂચ:પુર અસરગ્રસ્ત વેપારીઓને થયેલ આર્થિક નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરાય

6 Oct 2023 8:14 AM GMT
સરકાર દ્વારા પુરના પાણીના કારણે થયેલ નુકસાનનો ભોગ બનનાર પુરઅગ્રસ્તોને ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે

ભરૂચ : પૂરના પાણી ઓસરતાં પાલિકા તંત્ર સજ્જ થયું, સફાઇ કામગીરીનો પ્રારંભ કરાયો…..

19 Sep 2023 6:48 AM GMT
પુરના પાણી ઓસરતા આ વિસ્તારોમાં ગંદકીના થર જામ્યા છે. જેના પગલે પાલિકા તંત્ર તરત જ એક્શનમાં આવ્યું છે.

નર્મદાના માંગરોળ ગામમાં પુરના પાણી ઓચર્યા બાદ લોકોની આંખો કેમેરા સામે ભીંજાઇ કહ્યું હતું એ બધુ તણાઇ ગયું

18 Sep 2023 1:30 PM GMT
માંગરોળ ગામઆ રહીસો ઘર વખરી નો સમાન સહિત તમામ સમાન તણાઇ ગયો છે. લોકો બે દિવસથી ભૂખ્યા તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

નર્મદા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાવન સલીલા માઁ નર્મદાના નીરના વધામણાં સહ ચૂંદડી-શ્રીફળ અર્પણ કર્યાં...

17 Sep 2023 8:48 AM GMT
નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે, જોકે, હજુ તેની સપાટી વધશે તેવી સંભાવનાઓ રહેલી છે,

નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલાયા, કાંઠા વિસ્તારો એલર્ટ મોડ પર...

16 Sep 2023 11:18 AM GMT
ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખૂલતાં પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક થવા પામી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, CM ભુપેન્દ્ર પટેલે નર્મદાનાં નીરના લીધા વધામણા

15 Sep 2022 5:58 AM GMT
સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચતા સી.એમ.ભુપેન્દ્ર પટેલે કેવડીયા ખાતે પહોંચી નર્મદાનાં નીરના વધામણા લીધા હતા

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો, ડેમની સપાટી 137.8 મીટર પહોચી

6 Sep 2022 4:12 AM GMT
આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.8 મીટર થઇ ગઇ છે.

નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમમાં 6.54 લાખ ક્યુસેક પાણીની આવક, જળ સપાટીમાં સતત વધારો...

17 Aug 2022 9:07 AM GMT
ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા જિલ્લાના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી છેલ્લા 48 કલાકમાં 2 મીટર વધી

17 July 2022 2:18 PM GMT
હાલ નર્મદા ડેમની જળ સપાટી 119.79 મીટર નોંધાઇ છે. ઉપરવાસ માંથી 46,957 હજાર ક્યુસેક પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે