ભરૂચભરૂચ : HMPV વાયરસ સામે તંત્ર સજ્જ,જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને કરાય એલર્ટ વિશ્વમાં પુનઃ મહામારીના ભરડાની દહેશત વ્યક્ત કરાય રહી છે.ભારતમાં પણ HMPV વાયરસે પગપેસારો કરતા સરકાર સહિતનું તંત્ર એલર્ટ થઇ ગયું છે, તો By Connect Gujarat Desk 09 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હાંસોટના સાહોલની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરાયુ ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટરની મદદ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 05 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણદિલ્હી, યુપી-બિહારમાં કેટલા દિવસ શાળાઓ રહેશે બંધ ? વધતી જતી ઠંડીને કારણે નોઈડામાં 8મી સુધીની તમામ શાળાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, બિહારની રાજધાની પટનામાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 03 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: બાકરોલ ગામની શાળાની સ્થાપનાને 100 વર્ષ થયા પૂર્ણ, શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat Desk 16 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અધ્યાપકોનો લીવર ફાઈબ્રોસ્ક્રીનીંગ સ્કેન ટેસ્ટ કરાયો ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના અધ્યાપકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 01 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદની પ્રા. શાળા 2ના મકાનનું કરાશે નવીનીકરણ ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત 2 પ્રાથમિક શાળાના મકાનનું નવીનીકરણ માટે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 29 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા વિદ્યાથીઓને દબાણ કરી શકશે નહીં : પ્રફુલ્લ પાનશેરીયા પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા વિદ્યાથી બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ આપી હતી. By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : કરમડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ સંપન્ન... સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયના નિર્માણ કાર્યનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 17 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકો માટેના બે દિવાસીય જ્ઞાનસત્રનો પ્રારંભ ! ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકો માટેના જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 85થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો By Connect Gujarat Desk 26 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn