Home > spiritual
You Searched For "spiritual"
ઈન્દિરા એકાદશી વ્રતના દિવસે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, શ્રાદ્ધ જેટલી થશે ફળની પ્રાપ્તિ
18 Sep 2022 7:22 AM GMTઅશ્વિન મહિના એટલે કે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઇન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવે છે.
દેવતાઓના શિલ્પી ગણવામાં આવે છે ભગવાન વિશ્વકર્મા,જાણો આ દિવસનું શું છે મહત્વ
17 Sep 2022 5:50 AM GMTઆજ રોજ શનિવાર અને પિતૃ પક્ષ તિથી ચાલી રહ્યો છે ત્યારે 17 સપ્ટેમ્બરના રોજ ભગવાન વિશ્વકર્માની જયંતી ઊજવવામાં આવે છે.
16 વર્ષ બાદ પિતૃપક્ષ પર બની રહ્યો છે ખાસ સંયોગ, જાણો કયા દિવસે કોનું શ્રાદ્ધ થશે
10 Sep 2022 8:00 AM GMTપિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને...
10 દિવસ સુધી ચાલશે ઓણમનો તહેવાર, જાણો શું છે દરેક દિવસનું મહત્વ
8 Sep 2022 8:07 AM GMTઆજે એટલે કે 8 સપ્ટેમ્બર 2022ના રોજ, દક્ષિણ ભારતનો મુખ્ય તહેવાર, ઓણમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.
ઉપવાસ તહેવારો આ અઠવાડિયે આવી રહ્યા છે જેમાં પરિવર્તિની એકાદશી, ભાદ્રપદ પૂર્ણિમા, પિતૃ પક્ષનો સમાવેશ થાય છે.
5 Sep 2022 6:20 AM GMTસપ્ટેમ્બરમહિનાનું બીજું સપ્તાહ શરૂ થઈ ગયું છે. 5 સપ્ટેમ્બર 2022, સોમવારથી શરૂ થતા આ સપ્તાહમાં એકાદશી, ભાદ્રપદ પૂર્ણિમા, અનંત ચતુર્દશી, ઓણમ જેવા ઘણા...
અમદાવાદ : દુંદાળા દેવના દર્શને પહોંચ્યા મુખ્યમંત્રી, શ્રીજીભક્તોમાં ખુશી...
1 Sep 2022 7:57 AM GMTમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીજીના દર્શને પહોંચ્યા, કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું
અંકલેશ્વર: કનેક્ટ ગુજરાતના કાર્યાલયમાં શ્રીજીનીપ્રતિમાનું સ્થાપન કરાયું, દુંદાળાદેવની આરાધના કરાય
31 Aug 2022 12:29 PM GMTઆજરોજ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કનેક્ટ ગુજરાતના કાર્યાલય ખાતે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં દુંદાળાદેવની આરાધના કરવામાં આવી...
ભરૂચ: હાંસોટના ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ધામમાં વિશ્વ શાંતિ માટે પાર્થેશ્વર શિવલિંગ પર અભિષેક કરાયો
28 Aug 2022 7:15 AM GMTભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય ધામમાં શ્રાવણી અમાસના રોજ વિશ્વ શાંતિ તથા લોક ઉદ્ધાર માટે માટીથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ પર...
ભરૂચ : 12 વર્ષ બાદ યોજાયો દુર્લભ સંયોગ, જંબુસરના કાવી-કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું ઘોડાપૂર
27 Aug 2022 11:50 AM GMTજંબુસરના કાવી-કંબોઇ ખાતે ઊમટ્યું માનવ મહેરામણ, 12 વર્ષ બાદ યોજાયેલ દુર્લભ સંયોગે શિવભક્તો ઉમટ્યા
14 વર્ષ બાદ શનિ અમાસ પર બની રહ્યો છે શુભ સંયોગ, શનિ દોષ દૂર કરવા કરો આ ઉપાય
25 Aug 2022 6:58 AM GMTહિન્દુ ધર્મમાં શનિ અમાસનું ઘણું મહત્વ છે. પંચાંગ અનુસાર, ભાદ્રપદની અમાસ તિથિ 27 ઓગસ્ટ શનિવારના રોજ આવી રહી છે.
ભરૂચ : આજે છડી નોમ, ત્રણ સમાજની છડીઓના મિલને સર્જાયા આહલાદક દ્રશ્યો
20 Aug 2022 1:12 PM GMTસમગ્ર દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડીનોમના દિવસે છડીઓને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.
પ્રથમ વખત જન્માષ્ટમી ઉજવવામાં આવી રહી છે, તો આ રીતે કરો ભગવાન કૃષ્ણની પૂજા
19 Aug 2022 6:12 AM GMTપંચાંગ અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની આઠમનાં રોહિણી નક્ષત્રમાં 12 વાગ્યે થયો હતો.