ભરૂચ ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની સપાટીમાં વધારો,નર્મદા ડેમની પણ જળ સપાટી વધી નર્મદા ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી છે તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો By Connect Gujarat Desk 25 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ સરદાર સરોવર નર્મદા ડેમ 90% ભરાયો, ડેમની જળ સપાટી 135.61 મીટરે પહોંચી ભરૂચ | Featured | સમાચાર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે.ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમ 90 ટકા સુધી ભરાયો છે By Connect Gujarat Desk 12 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઝઘડીયા નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ ગુજરાત | સમાચાર, મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક નર્મદા By Connect Gujarat 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારા સાથે મનમોહક દ્રશ્યો સર્જાયા, પ્રવાસીઓની સંખ્યામાં વધારો નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે. By Connect Gujarat 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સરદાર સરોવર નર્મદા ડેમના 9 ગેટ ખોલાયા, 1.50 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાયુ ગુજરાત | સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમના નવ ગેટ ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે By Connect Gujarat 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરાય,લોકોને એલર્ટ રહેવા સૂચના ભરૂચ | Featured | સમાચાર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાંથી 45000 થી 2,50,000 ક્યુસેક પાણી છોડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat Desk 10 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક, જળ સપાટી 119 મીટરને પાર નર્મદા ડેમમાંથી કુલ પાણીની જાવક 20,960 ક્યુસેક નોંધાય છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે By Connect Gujarat 02 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ભરઉનાળામાં પણ રાજ્યના અન્ય ડેમ કરતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી વધુ… ગુજરાતના દરવાજે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે, ત્યારે ઉનાળામાં પણ ભારે ગરમી વચ્ચે પણ સરદાર સરોવર ડેમ રાહતના સમાચાર આપતો રહ્યો છે. By Connect Gujarat 09 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn