નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136 મીટરને પાર,ત્રણ જિલ્લાના 27 ગામને કરાયા એલર્ટ
નર્મદા ડેમના સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
નર્મદા ડેમના સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી એકવાર વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.67 મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં 2,12,916 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે
નર્મદા ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી છે તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો
ભરૂચ | Featured | સમાચાર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે.ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમ 90 ટકા સુધી ભરાયો છે
ગુજરાત | સમાચાર, મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક નર્મદા
નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે.
ગુજરાત | સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમના નવ ગેટ ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે