અંકલેશ્વર-સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર પ્રભાવિત
અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીએ તેની ભયજન સપાટી વટાવી રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરમાં જળ ભરાવના દ્રશ્યો જોવા મળ્યા....
અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીએ તેની ભયજન સપાટી વટાવી રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરમાં જળ ભરાવના દ્રશ્યો જોવા મળ્યા....
તે દરમિયાન અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથ આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગને અડીને જ મોટો ભુવો પડતા અકસ્માતની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે...
ભરૂચના વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો.
અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.
હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી અને કીમ નદીના પાણી હાંસોટથી ઓલપાડને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા હતા જેના કારણે 28 કલાક સુધી આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ રહ્યો હતો
સાબરકાંઠા જિલ્લાના વર્ષ 2015માં બનેલ પ્રાંતિજ અને તલોદ તાલુકા મથકને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં છે