નર્મદા : એકતાનગર ખાતે લોકકળાની લોકપ્રિય ઝલક એવી રાજસ્થાની કઠપુતળીની કળાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા...
“એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના ધ્યેયને જીવંત બનાવતા ભારત પર્વ–2025માં લોકકળા અને આધુનિક સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. ...
“એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના ધ્યેયને જીવંત બનાવતા ભારત પર્વ–2025માં લોકકળા અને આધુનિક સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. ...
દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પોલીસ સહિત અન્ય સલામતી દળોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો....
ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ તેમજ ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈ અને અર્જુન મોઢવાડિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.......
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર અને ધૂળીયો બનતા વાહન ચાલકો માટે મુશ્કેલરૂપ બની ગયો છે,અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. માર્ગ પર ઠેર ઠેર જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે
કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ – 2025નો કાર્યક્રમ યોજાયો
ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા..