નર્મદા : SOU ખાતે આદિવાસીઓ માટે આદિબજારનું આયોજન, 100થી વધુ સ્ટોલ ઉભા કરાયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતા 11-દિવસીય વાઇબ્રન્ટ પ્રદર્શનનું આયોજન કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતા 11-દિવસીય વાઇબ્રન્ટ પ્રદર્શનનું આયોજન કરાયું
લોકોએ ચુકવેલા ટેકસના પૈસામાંથી કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ રાજય સરકાર ફરીથી સી- પ્લેન સેવા શરૂ કરવા જઇ રહી છે.
ફિલ્મ RRRના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામોલી, એક્ટર રામચરણ તેમજ જુનિયર NTR નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોચ્યા હતા
રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા લોકો કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુથી કેશુડા ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે હવે લોકો માટે નર્મદા મહાઆરતીને ઓનલાઈન નિહાળવું,
નર્મદા જીલ્લાના રાજપીપળા શહેર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી સહિત મહાનુભાવોના હસ્તે રૈન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
નવા વર્ષના પ્રથમ દિવસથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરને હવે હેલિકોપ્ટરમાંથી જોઇ શકાશે.