સુરત : અઠવામાં શાળા દ્વારા પરમિટ કાર્ડ નહિ મળતા વિધાર્થીના વાલીનો વિરોધ
500 જેટલાં વિદ્યાર્થીઓના એડમિશન કાર્ડ અટકાવ્યા હોવાની ફરિયાદ સાથે વાલીઓ શાળા બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો
500 જેટલાં વિદ્યાર્થીઓના એડમિશન કાર્ડ અટકાવ્યા હોવાની ફરિયાદ સાથે વાલીઓ શાળા બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો
જીલ્લામાં પરીક્ષા કેન્દ્રમાં વિધાર્થીઓને કંકુ તિલક કરી મો મીઠું કરાવી સ્કુલમાં પ્રવેશ કરાવ્યો હતો. જોકે કોરોનાના બે વર્ષ બાદ પરીક્ષાઓ શરૂ થઇ છે.
આજથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ધોરણ 10 ની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા.
ભરૂચ શહેરની એમ.કે. કોલેજ ઓફ કોમર્સ ખાતે વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના જામ્બુવા બ્રિજ નજીક યુવતીની નિર્મમ હત્યા કરી ફેકી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન કાઉન્સિલર સેલ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્માર્ટ ઇન્ડિયા સ્પર્ધા યોજાય રહી છે.
ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઉનાળાના આરંભે જ વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે,