અંકલેશ્વર : ચંદ્રબાલા મોદી એકેડમીએ વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવ્યું, વાલીઓમાં રોષ...
અંકલેશ્વર પંથકની ચંદ્રબાલા મોદી એકેડમી દ્વારા સીએમએના નીતિ નિયમ મુજબ એફઆરસી ભરવા માટે ડિમાન્ડ સ્કૂલ સ્વીકારતા ન હોય
અંકલેશ્વર પંથકની ચંદ્રબાલા મોદી એકેડમી દ્વારા સીએમએના નીતિ નિયમ મુજબ એફઆરસી ભરવા માટે ડિમાન્ડ સ્કૂલ સ્વીકારતા ન હોય
45 કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિપૂર્ણરીતે પેપર લખી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા પરીક્ષા સમિતિ અને જે તે કેન્દ્રના સંચાલકો દ્વારા કરવામાં આવી.
આજે વિશ્વ જળ દિવસે, ત્યારે કે.જે.પોલિટેકનિક કોલેજનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે. ભર ઉનાળે વિધાર્થીઓ પાણી માટે વલખાં મારતા હતા
અંકલેશ્વરની આભૂષણ રેસિડેન્સી ખાતે યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરે તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું.
જેના વિરોધમાં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી નજીક NSUIના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
યુક્રેનમાં મેડીકલનો અભ્યાસ કરવા ગયેલાં અંકલેશ્વરનો વિદ્યાર્થી અને વિદ્યાર્થીની હેમખેમ ઘરે પરત આવી ગયાં છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતનાં ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે.