તુનીષા શર્મા કેસમાં 69 દિવસ જેલમાં વિતાવ્યા બાદ શિજાન ખાનને જામીન મળ્યા…
વર્ષ 2022માં તુનીશાના આત્મહત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
વર્ષ 2022માં તુનીશાના આત્મહત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
૨૪ કલાકમાં બે અલગ અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના મોટા વરાછા પરણીતા મોનિકા વેકરિયાના આપઘાત મામલે મૃતકના સાસરિયા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે.
રાજસ્થામાં ગર્ભવતી મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજતા સ્થાનિકોએ મહિલા તબીબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ડીપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
યુવતીએ તેની ડાયરીમાં લખ્યું હતું બે યુવાનોએ તેનું રીકશામાં અપહરણ કર્યું હતું
મીસરી રાણાએ પોતાની બહેનને મેસેજ કરી બ્રિજ પરથી રાત્રીના સમયે મોતની છલાંગ મારી હતી.