સુરત : આપઘાતની 3 અલગ અલગ ઘટનાઓ સામે આવતા ચકચાર, પરિવારો શોક સાથે કુશંકામાં ગરકાવ..!
સુરતમાં વિદ્યાર્થિની સહિત 3 આત્મહત્યાની ચકચારી ઘટનાઓ સામે આવી છે, ત્યારે આપઘાતની ત્રણેય ઘટનાઓએ પરિવારોને શોકની સાથે શંકા-કુશંકામાં ગરકાવ કરી દીધા છે.
સુરતમાં વિદ્યાર્થિની સહિત 3 આત્મહત્યાની ચકચારી ઘટનાઓ સામે આવી છે, ત્યારે આપઘાતની ત્રણેય ઘટનાઓએ પરિવારોને શોકની સાથે શંકા-કુશંકામાં ગરકાવ કરી દીધા છે.
ભેસ્તાનમાં બે માસૂમ બાળકીઓ સાઇકલ પર રમતી હતી આ દરમિયાન નરાધમે તેમને જોઈ અને તેમની નજીક ગયો હતો. અને બેમાંથી એક બાળકીને સાઇકલ પરથી ઉંચકીને પોતાના ખોળામાં લઈ લીધી હતી.
રાજ્યમાં બ્રિજ સીટીના નામથી જાણીતા સુરત શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો 502 મીટરનો અંડર પાસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ અંડર પાસ ફેબ્રુઆરી 2025 સુધીમાં વાહન ચાલકો માટે બનીને તૈયાર થઈ જશે.
સુરત શહેર તથા જિલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ, સુરત પોલીસ સતત નાઈટ કોમ્બિન્ગ કરી ઘાતક હથિયારો ઝપ્ત કરી કાર્યવાહી કરી રહી છે.
ઉમરાની એક હોસ્પિટલના અસલી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી કે, તેમને ત્યાં આવતા દર્દીઓ જેમનો રેફરન્સ લઈને આવે છે તે ડોક્ટરો બોગસ છે. બાદમાં પોલીસે બંને ક્લિનિક પર તપાસ કરી હતી
સુરતના વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય નરાધમે અવાવરું જગ્યામાં શારીરિક અડપલા કર્યા હતા.
હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિએ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા
સુરત ,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં બાઈક ચોરીને અંજામ આપતા 25 વર્ષીય દિપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને પોલીસે ઝડપી લીધો હતો,અને 15 જેટલી ચોરીની સ્પ્લેન્ડર બાઈક પણ પોલીસે રિકવર કરી
હીરા ઉદ્યોગની મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે,અને તેના લીધે આ રત્નકલાકારોના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઉભું થયું 603 બાળકોએ અભ્યાસ છોડી દીધો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી