સુરેન્દ્રનગર: કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત,જીરું-વરીયાળી સહિતના ખેતીના પાકને નુકશાનની ભીતિ
સવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે
સવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે
ગુજરાતમાં પ્રથમવાર ચોટીલા ખાતે મંદિર પર જવા માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડનો ઉપયોગ કરાશે. આગામી સમયમાં ચામુંડા માતાજી મંદિરનો પણ જીર્ણોદ્વાર કરાશે
૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી સમગ્ર દેશમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ધ્રાંગધ્રાના જીક્સો આર્ટિસ્ટ દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીનું મોર્ડન આર્ટ ચિત્ર બનાવી ક્રિકેટ વર્લ્ડ કપ માટે જોમ અને જુસ્સો બતાવ્યો હતો
દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુના અધ્યક્ષસ્થાને ધો-10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ થયેલ ફરિયાદનો મામલો સામે આવ્યો છે.
પરમ પ્રકાશ સ્વામીની ઉંમર અંદાજે ૮૦ વર્ષની હતી. પરમ પ્રકાશ સ્વામી ૧૯૮૫ મા સ્વામી નારાયણ સંપ્રદાયમાં જોડાયા હતા