સુરેન્દ્રનગર : ચૈત્રી નવરાત્રીમાં ભક્તોની સુવિધા માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા સમયપત્રક બહાર પાડવામાં આવ્યું
સુરેન્દ્રનગર ખાતેના ચોટીલાના શ્રી ચામુંડા માતાજીના ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન માટેનું સમયપત્રક ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.અને ભક્તોને માતાજીના દર્શનમાં કોઈ તકલીફ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.