સુરેન્દ્રનગર : આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનું સેવાકાર્ય,દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તેવા પ્રયાસ
વિકલાંગ ટ્રસ્ટ દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે..
વિકલાંગ ટ્રસ્ટ દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે..
દિલ્હીના ગ્રેટર નોઈડાના રાબુપુરામાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર સાથે શનિવારે અનિચ્છનીય ઘટના બની છે. એક અજાણ્યો યુવક બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો અને સીમા હૈદરનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો,
સુરેન્દ્રનગર ખાતેના ચોટીલાના શ્રી ચામુંડા માતાજીના ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન માટેનું સમયપત્રક ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.અને ભક્તોને માતાજીના દર્શનમાં કોઈ તકલીફ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન તાલુકાના જામવાડી અને ભડુલાની સીમમાંથી ગેરકાયદેસર ધમધમતી 100થી વધુ કોલસાની ખાણો પર રેડ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મીલમાં શનિવાર 22મી માર્ચના રોજ બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં રહેતા પક્ષી પ્રેમી પરિવાર અબોલ અને લુપ્ત થતી ચકલી માટે વિસામો બન્યા છે,અને છેલ્લા 10 વર્ષથી ચકલી ઘર બનાવીને વિતરણ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ્દહસ્તે વઢવાણ - વાઘેલા - વસ્તડી - ચુડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત
શ્રાવણ વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 215 વર્ષ જુનું છે અને સ્ટેટ વખતનું આ મંદિર છે.