Connect Gujarat

You Searched For "Tourists"

સુરેન્દ્રનગર: કરછના નાના રણમાં આવેલ ઘૂડખર અભિયારણને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયુ

16 Oct 2022 8:24 AM GMT
કરછના નાના રણમાં આવેલ ઘૂડખર અભિયારણને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આજથી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે

ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે "મેઘમલ્હાર" પર્વનો પ્રારંભ કરાશે, પર્યટકોને માણવા મળશે સાંસ્કૃતિક કાર્યક્રમો

29 July 2022 12:46 PM GMT
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજથી, એટલે કે તા. ૩૦મી જુલાઈથી એક માસ માટે મેઘમલ્હાર પર્વ (મોન્સૂન ફેસ્ટિવલ)નો પ્રારંભ કરાશે.

ઉત્તરાખંડ:પ્રવાસીઓ સાથેની કાર નદીમાં તણાઇ, 9 નાં મોત

8 July 2022 3:47 AM GMT
ઉત્તરાખંડનાં રામનગરમ શુક્રવારે એક દર્દનાક ઘટના બની છે. આ દુર્ઘટનામાં પર્યટકો સાથે ભરેલી એક ફોર વ્હીલર ભારે વરસાદ બાદ નદીનાં વ્હેણમાં તણાઇ હતી. આ...

સુરત : મહારાષ્ટ્ર ભુસાવલ તરફ જતી પેસેન્જર ટ્રેન ફરી દોડતી કરાશે, દ.ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસીઓને મોટી રાહત

21 Jun 2022 9:31 AM GMT
સુરત ભુસાવલ અને વડોદરા વલસાડ પેસેન્જર ફરી શરૂ થતા પેસેન્જરોને રાહત મળી છે.

હવે, 4 મહિના સુધી પ્રવાસીઓ નહીં કરી શકે ગીર નેશનલ પાર્કમાં "સિંહ દર્શન", જાણો કારણ..!

15 Jun 2022 2:55 PM GMT
દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 મહિના સુધી એટલે કે, તા. 16 જૂનથી તા. 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે

ઉત્તરાખંડમાં ઉજવાશે બટરફ્લાય ફેસ્ટિવલ, પ્રવાસીઓ જોઈ શકશે પતંગિયાની આટલી પ્રજાતિઓ.

4 May 2022 10:40 AM GMT
ઉત્તરાખંડમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાંથી એક બટરફ્લાય ફેસ્ટિવલ છે

ધરતીનું સ્વર્ગ કાશ્મીરમાં પ્રવાસીઓએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, પર્યટનના બદલાતા વલણને જાણો

9 April 2022 7:04 AM GMT
ટ્યૂલિપ ગાર્ડન'ના ઉદઘાટનને કારણે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. કાશ્મીરમાં દાલ સરોવરના કિનારે બળજબરીથી પહાડોથી ઘેરાયેલા આ બગીચામાં 15...

ઓસ્ટ્રેલિયન સરહદો કોરોનાની રસી મેળવનારા પ્રવાસીઓ માટે આ તારીખથી ખુલશે

8 Feb 2022 6:54 AM GMT
ઓસ્ટ્રેલિયાએ કોરોના સમયગાળાના પ્રતિબંધોને વધુ હળવા કરવાનો નિર્ણય લીધો છે.

ભારતના આ 5 હિલ સ્ટેશનો પર બરફવર્ષાનો આનંદ માણી શકો છો!

19 Jan 2022 7:57 AM GMT
હિમવર્ષાનો અનુભવ કરવો એ ખરેખર એક જાદુઈ ક્ષણ છે. તે માત્ર એક સ્નોમેન બનાવવાની

પાકિસ્તાનમાં હિમવર્ષાને કારણે તબાહી, કારમાં ફસાયેલા અનેક લોકોના મોત

13 Jan 2022 4:00 AM GMT
પાકિસ્તાનના મુરીમાં ભારે હિમવર્ષાને કારણે અનેક વાહનો ફસાઈ જતાં 22 પ્રવાસીઓના મોત થયા છે.

નર્મદા : SOU ખાતે કોરોનાની દહેશત વચ્ચે પ્રવાસીઓ લાપરવાહ, નિયમોનું પાલન કરાવવા તંત્ર સજ્જ..

31 Dec 2021 12:53 PM GMT
31st ડિસેમ્બરે SOU ખાતે ઉમટ્યા હજારો પ્રવાસી કોરોનાની દહેશત વચ્ચે લાપરવાહ બન્યા પ્રવાસી

વડોદરા : હાઈરિસ્ક દેશમાંથી આવેલ 73 પ્રવાસીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત...

15 Dec 2021 6:19 AM GMT
સમગ્ર રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે વડોદરામાં તાજેતરમાં હાઈરિસ્ક દેશમાંથી વધુ 73 પ્રવાસીઓ આવ્યા હતા.